________________
લઘુવૃત્ત-દ્વતીય અધ્યાય-દ્વિતીય પાદ [ ૨૩૫ પ્રામં પ્રામાય વા ચાત-ગામ જાય છે. પણ ગામ પહોંચી શકાયું નથી–એવો આ વાકયને અર્થ છે.
વિનઃ સ્થાનં બે વા યાતિ–ભૂલો પડેલો માણસ માગે જાય છે પણ તેને માર્ગ મળ્યો નથી-એવો આ વાકયનો અર્થ છે. ત્રિયે જઇતિ–સ્ત્રીને જાણે છે અથવા મનથી સ્ત્રી તરફ જાય છે. મન મે બરછતિ–મનથી મેરુને જાણે છે અથવા મનથી મેર તરફ જાય છે.
આ બંને વાક્યમાં “પગે ચાલવાની ગતિ નથી, તેથી સ્ત્રી અને એ શબ્દોમાં ચોથી વિભક્તિ ન થઈ.
ચાત– માગે જાય છે... અહીં તે બરાબર રસ્તો મળી ગયો છે. પણ રૂપ કર્મ અનામ નથી તેથી વધે એમ ચોથી વિભક્તિ ન થઈ ને ૨ ૨ ૧ ૬૩ ૫
मन्यस्याऽनावादिभ्योऽतिकुत्सने ॥ २। २ । ६४॥
જે નામ વડે ઘણે નિંદા સૂચવાય તે નામ તસુક્ષ, મન ધાતુના અતિ સનરૂપ કર્મચા–સૂચક ગણ નામને એથી વિભક્તિ વિકલ્પ લગાડવી. આ સૂત્રમાં અતિકુસનસૂચક નૌ (ડી) વગેરે શબ્દ ન લેવા.
સૂત્રમાં મચ એમ જ યુક્ત મન ધાતુ બતાવેલ હોવાથી અહીં મન ધાતુ ચોથા ગણન લેવો પણ આઠમા તનાદિ ગણન મન ધાતુ ન લે. ન યા તૃય તૃળ વા મ–તને હું તણખલા તુલ્ય પણ માનતો નથી.
એટલે તણખલા કરતાં પણ ઘણો હલકો-નીચ–માનું છું
7 વા તૃળે મન્વે-તને હું ઘાસ તુલ્ય નથી માનતો-અહીં મન ધાતુ ચોથા ગણનો નથી પણ આઠમા ગણને છે તેથી તૃળ ને ચોથી વિભક્તિ ન થઈ.
ન ત્યા નાલં મજો-તને હું હોડી તેલે નથી માનતો.
વા ને મજો-તને હું અન્ન તોલે નથી માનતો. ન હવા શુ મળે-તને હું શુક–પોપટ-તોલે નથી માનતે.
વા રાજારું મ–તને હું શિયાળ-શુગાલ-તોલે નથી માનતે. ન વા કાૐ મળે-તને હું કાગડા તોલે નથી માનતો
આ બધા પ્રયોગમાં સૂત્રમાં વજેલાં ની વગેરે નામે છે તેથી નૌ ૩ રન વગરે નામને ચોથી વિભક્તિ ન થઈ ન વા રત્ન મળે–તને હું રત્ન તોલે નથી માનતો પણ રન કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org