________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ રિ૪પ રૂપ છે અને પ્રાદુર્ભાવ શબ્દ એકલા અતિથિ ૩૫ કતને લાગેલી ષષ્ઠીનું નિમિત્ત છે, પણ એક જ કૃદંત બને ધષ્ઠી વિભક્તિનું નિમિત્ત નથી.
ચિષ ત્રિસ્ય કાવ્યાનામૂ–મૈત્રની કાવ્ય કરવાની ઈચ્છા.–અહીં ચિgિ માં આ પ્રય છે
મેરિયા ચૈત્રખ્ય છાન –ચત્ર વડે કાઠોને વહેરવાનું.–અહીં મેટ્રિા માં જ પ્રત્યય છે. આ બંને પ્રયોગોમાં વજેલા પ્રત્યયો છે તેથી આ નિયમ ન લાગે. એ ૨ ૨ ૮૭ ]
ગ્રાહ્ય વા ૨ | ૨ | ૮૮ છે. જેને કૃત્ય પ્રત્યય લાગેલા હોય એવા કૃદંતના ગૌણ કર્તાને ધષ્ઠી વિભક્તિ વિકલ્પ લગાડવી.
ચ (+થT), ચ, ૨ (ચ), તાવ્યું અને અનીય એ પાંચે પ્રત્યયોની કૃત્ય સંજ્ઞા છે. આ ય પ્રત્યેનું વિધાન પાંચમા અધ્યાયમાં આવશે તથા અહીં રા૨૮૩ થી માંડીને રારા૯૪ સૂત્રો સુધીમાં કૃદંતના જે પ્રત્યયોને નિર્દેશ કરેલો છે તે તમામ પ્રત્યેના વિધાનની સમજૂતી પણ પાંચમા અધ્યાયમાં આવશે.
ત્વચા તવ વા યઃ :-તારે કરવા યોગ્ય સાદડી–અહીં ચ શબ્દ વચમ્ પ્રત્યયવાળો છે અને એને કર્તા ત્યયા છે. | ૨૫ ૨ ૮૮ |
નોમયોતોઃ ૨ા ૨ / ૮૨ ગ્ર પ્રત્યયવાળું જે કૃદંત કર્તાને અને કર્મને વઠી વિભક્તિ થવામાં નિમિત્તભૂત હોય તેવા દ્રુહ્ય પ્રત્યયવાળા કૃદંતના ગૌણું કર્તાને અને ગૌણ કર્મ ને ષષ્ઠી વિભક્તિ થતી નથી.
તથા ગ્રામ૫ ગગા મળ–મિત્ર વડે ગામ તરફ લઈ જવા યોગ્ય બકરી. આ પ્રયોગમાં નેતવ્યા એ (તવ્ય) ય પ્રત્યયવાળું કૃદંત છે અને તે અન્ના રૂપ કર્મને અને મિત્ર રૂપ કર્તાને–બનેને થનારી ષષ્ઠી વિભક્તિનું નિમિત્ત છે. એટલે અગા ને કે મિત્ર ને બે માંથી કોઈને ષષ્ઠી વિભક્તિ થઈ નહીં ૨ ૧ ૨ | ૮૯ છે तृन्नुदन्ता-ऽव्यय-क्वस्वाना-ऽतृशू-शत-ङि-णकच-खलथेस्य
| ૨ / ૨ / ૧૦ || તૃ (ડ્રન) પ્રત્યય, અંતે ૩કાર હેય એવા પ્રત્યયો, કોઈ પણ અવ્યયરૂપ કૃદંત, વસ્ (કવણુ), માન, [‘મા’ અક્ષરોવાળા અનેક પ્રત્યે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org