________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ [૨૫૪ गवीधुमतः सांकाश्यं चत्वारि योजनानि चतुर्पु वा योजनेषु-गवीधुमत् નામના ગામથી ચાર યોજના ગયા પછી સવારથ ગામ આવે છે. અહીં ચાર
જન ગયા પછી સાંકાય આવે છે આ વાકયના ગયા પછી” શબ્દ સાંકાશ્ય આવવાનું સૂચન કરે છે. ચાર જન એ જa નો છેડે છે અને સાંકા નામનું સ્થળ બને છેડે આવેલું છે તયા સારંગમૂ અને વાર ગોઝાઈન એ બનેની સરખી વિભકિત છે તથા “ગયા પછી” એ ક્રિયાને સૂચક શત શબદ અહીં અધ્યાહારરૂપ છે. પણ વાકયમાં લખેલું નથી. તેથી અશ્વના અંતિસૂચક ચારિ ચોમાનિ શબ્દને સપ્તમી વિભક્તિ વિકલ્પ લાગી.
મધુમતઃ પુ વવાર યોગનાનિ સાંજાર-ગવધુમતથી ચાર એજન બાદ બળી ગયેલી જગ્યા આવે પછી સાંકાશ્ય આવે છે.
વધુમતઃ સુતેષુ વાર ચોગનાનિ સાંજાર-ગવધુમતથી ચાર જન પર કપાઈ ગયેલા વૃક્ષો આવ્યા પછી અથવા કપાઈ ગયેલાં અનાજનાં ખેતરે આવ્યાં પછી સાં કાશ્ય આવે છે.
આ બન્ને પ્રયોગોમાં જત અર્થ નથી, તેથી અધ્ધના અંતવાચી ચિત્વારિ ચોગનાનિ પદને સપ્તમી વિભકિત વિકલ્પ ન થાય.
જે વાક્યમાં સત શબ્દનો પ્રયોગ હેય ત્યાં સપ્તમી વિભક્તિ વિકલ્પ ન થાય જેમકે –
નવીઘુમત: ચતુર્ષ યોગને" તેવુ સરથમૂ–ગવધુમત ગામથી ચાર યોજના ગયા પછી સાંકાય આવે છે.–અહીં શત શબ્દનો પ્રયોગ છે તેથી સપ્તમી વિભક્તિ વિકલ્પ ન થઈ
#ાતિયા વાળી મા-કાર્તિકી પૂર્ણિમા પછી માગશર સુદિ. પૂનમ એક મહિને આવે છે.–અહીં માસ શબ્દ કાવાચક છે, અa વાચક નથી એટલે સપ્તમી વિકલ્પ ન થઈ
અચ નઃ તુષં અભૂતપુ મગનમ્ -આજે ચાર ગાઉ ગયા પછી અમારું ભજન છે -આ વાક્યમાં માર્ગના છેડાના સ્થળનું સૂચન નથી તેથી સપ્તમી વિભક્તિ વિક૯પે ન થઈ. ! ૨૫ ૨ ૧૦૭ ૫
પ વાગનારે ૨ / ૨ / ૧૦૮ | જે વાક્યમાં એક ક્રિયા દ્વારા બીજી ક્રિયાનું સૂચન હોય અને અનાદર જણાતો હોય ત્યાં ક્રિયાસુચક ગૌણ નામને ષષ્ઠી વિભક્તિ વિકલ્પે લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org