________________
લઘુવૃત્તિ-હિનીય અધ્યાય-ચતુર્થ પાદ ૩૨૩
૩૨૩ ઝાયામ | ૨ | ૪ | ૧૨ .. પરણેલી સ્ત્રી' અર્થ ને સૂચવવો હોય ત્યારે પતિ શબ્દને ર લાગે છે. અને પછી ન્ નો આગમ થાય છે.
વતિહુઁ=qતન્ન+=પત્ની-પની–પરણેલી સ્ત્રી. વૃષર પતિ+=પત્નૂ +=પત્ની-ચંડાળે પરણેલી સત્રો-પત્ની.
રાજાપના પાણિગ્રંદ તો વિ ૨ ! કા કરે . પરણેલી સ્ત્રી’ અર્થને સૂચવનારા નિહીતી વગેરે શબ્દોને શું લાગેલ
વાણિગ્રહીત+==ાનીતી–અગ્નિની સાક્ષીએ જેના હાથનું ગ્રહણ કરેલ છે તે પરણેલી સ્ત્રી
વરચીત+=+રીતી-અગ્નિસાક્ષીએ જેના હાથનું ગ્રહણ કરેલ છે તે પરણેલી સ્ત્રી
gifજાણીતા બન્યા–બીજી સ્ત્રી એટલે વિધિપૂર્વક અગ્નિની સાક્ષીએ જેના હાથનું ગ્રહણ કરેલ ન હોય પણ ગમે તેમ જબરજસ્તી વગેરે દ્વારા ગ્રહણ કરેલ હોય તેવી સ્ત્રી પાળીતા કહેવાય, અહીં વાણિીતી ન થાય
રાજપરા પતિવચાન્ય મા–ર્મિયઃ ૨ | ૪. પરૂ
પતિવત્રી શબ્દને ભાર્યા–અવિધવા–અર્થમાં સમજવાનો છે અને તેને છેલ્લે વત્ની અંશ પરી ને વરની થઈને થયેલો છે. અત્તરની શબ્દને ગર્ભિણી અર્થમાં સમજવાનું છે અને તેને છેલ્લે ગરમી અંશ qત શબ્દને રું લાગ્યા પછી ત નો સ્ થવાથી થયેલ છે.
પતિઃ ચયાઃ હિત ના પતિમ તી–uતવમી–પતીવાળી સ્ત્રી-અવિધવા -સોહાગણ સ્ત્રી.
અન્તઃ પતિઃ ચહ્યાઃ સા અત્તરુતિ+=અન્તર્વતી-અન્તર્વી–ગર્ભિણી સ્ત્રી.
અન્તઃ પતિઃ ચાર સા બનતી -જેણીમાં પતિનો પ્રવેશ થયેલે છે તે ગર્ભિણી સ્ત્રી
સર્વ (વિના વૈ) પુત્રો યતે” “પતિ જ (અથવા પિતા જ) પુત્ર થાય છે'' એવું શ્રુતિવાકય છે. એટલે જેણમાં પતિને પ્રવેશ થયેલ છે–એમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org