________________
૨૭૮
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પ્રતિ+દત્તરધ-તરતજ –બળવાન થયેલ હતુ સર્ગ ૩ શ્લોક ૧૩૧–૧૩૨
નિ+રત ધ–નિરત - બળવાન થયેલો
આ બંને પ્રયોગમાં પ્રતિ અને નિ સાથે જ પ્રત્યય વાળો તમ ધાતુ છે. તેથી જ ન થાય. મારા ૪૧
વાગ્યાથistવજે . ૨ / રૂ. ૪ર છે. અા ઉપસર્ગ પછી આવેલા રતમ ધાતુના સ્ નો પ થાય છે, જે આશ્રય-આલંબન અર્થ, કર્ક-વિશેષ બળ-શક્તિ–અર્થ અને સમી અર્થ હોય તે. તથા રત્તમ્ ધાતુ કિર્ભાવમાં હોય અને નર વાળો હોય તો પણ સ્નો પૂ થાય છે. પણ હતમ ધાતુને હું પ્રત્યય લાગેલે ન હોવો જોઈએ. સૂત્રમાં મૂકેલો હોવાથી ૩પ ઉપસર્ગ હોય તો પણ કઈ એક પ્રયોગમાં
૧ મૂળ સૂત્રમાં સવા આવો પાઠ છે. એનો અર્થ “અલ તથા ૩૫ ઉપસર્ગો પછી આવેલ હતમ્ ધાતુ' એમ સમજવાનો છે.
જ મુકીને આચાર્ય બે વિધાન કરે છે. એક તો ઊપરના ૪૧મા સૂત્રમાંથી અહુ તથા તમ આટલો અંશ આ સૂત્રમાં લેવાનો છે તથા જ ઉપરાંત બીજે ૩પ ઉપસર્ગ પણ અહીં લેવાને છે એથી ૩૫+૪તમ્ માં પણ ને કરવાનો.
ર૦–જે આચાર્યની એવી ઈચ્છા હતી કે “આ સૂત્રમાં ૩પ ઊપસર્ગ પણ લેવાને છે. તે પછી સૂત્રમાં જ અવોપાત્ત એમ ન મુક્તાં વાર એમ શા માટે મુક્યું ? વોપાત મુકવાથી જવ તથા યા ઉપસર્ગ સ્પષ્ટ સમજી શકાત જ એટલે સવા૨ ને બદલે સૂત્રકાર આચાર્યો અોપાત્ત કેમ ન મુકયું ?
સમા–આ પ્રશ્ન છે બરાબર, પણ જે આચાર્યો મૂળ સૂત્રમાં જ વોપાત એમ મુક્યું હોત તો એ અર્થ સમજવામાં આવત કે જવ અને ૩૨ ઉપસર્ગ વાળા તમ ધાતુના સ્ ને કરે, પણ આચાર્યને આવો અર્થ સંમત નથી. આચાર્યનો આશય એવો છે. કે ૩પ ઉપસર્ગ સાથે તન્મ ના નો છુ કેઈક પ્રયોગમાં કરવો અને કોઈ પ્રયોગમાં ન કરવો એટલે ૩પષ્ટબ્ધ પ્રાગ તો થાય પણ ૩૫ર્ત પ્રયોગ પણ થાય. જે સત્રમાં જ જોવાત એ પાઠ મુક્યો હોત તે ફક્ત પ્રયોગ ન જ થઈ શકત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org