________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-ચતુર્ય પાદ ૩૧૯ હીરાણી , કીજંગ-લાંબી જાંઘવાળી, समदन्त+ई-समदन्ती
મહત્તા–સરખા દાંતવાળી. चारुकर्ण+ई-चारुकर्णी
છે. –સુંદર કર્ણ—કાનવાળી. तीक्ष्ण+ई-तीक्ष्णशृङ्गी
તા -અણીદાર શિંગડાવાળી मृद्वन-मृद्धी
-કમળ અંગવાળી. સુજાત્ર+=પુત્રી
,, સુજાત્રા–સારા શરીરવાળી.. सुकण्ठ+ई-सुकण्ठी
અ8-સારા કંઠવાળી. શંકા–ખરી રીતે આ સૂત્રમાં લખેલા શબ્દોને ઉપરના સત્રથી વિક૯પે { પ્રત્યય લાગી શકે છે, તો પછી આ સુત્ર શા માટે કર્યું?
સમાધાન – વાત તો ખરી છે પણ આ સૂત્ર કરીને એ નિયમ સૂચવવામાં આવે છે કે, બહુસ્વરવાળા સ્વાંગવાચી શબ્દોને શું લગાડ હોય તો નાસિકા અને કર સિવાય બીજે ન લગાડો, જેમકે પુરસ્કાર-અહીં ત્રાટ શબ્દ સ્વાંગવાચી હોવા છતાં તેને ઉપરના સૂત્રથી હું ન લાગે.
વળી, બીજે નિયમ એ સૂચવેલ છે, કે જે શબ્દોને છેડે સંગવાળા અક્ષરો છે તેમને જે રે લગાડવો હોય તો કફ, રકત, સર્જા, અન્ન
મા, પન્ન અને 08 શબ્દોને જ લગાડે, બીજે કયાંય ન લગાડવો. આ નિયમને લીધે કુવા-સારાં પડખાંવાળી-શબ્દને ઉપરના સૂત્રથી પણ હું ન લાગે. આ રીતે ઉપર જણાવેલ નિયમો સૂચવવા આ સુત્ર જુદું કર્યું છે.
!! ૨૪ ૩૯ છે નણ-મુનિન | ૨ ૪૪૦ છે. સમાસમાં આવેલા રવાંગવાચી નાં અને મુર્ણ શબ્દને રત્રીલિંગમાં વાપરવા હોય ત્યારે હું પ્રત્યય લગાડવો જે કેઈનું નામ ન હોય તે. આ સૂત્રમાં પણ “દુ, મ (નિષેધવાચી) અને વિચાર શબ્દો પૂર્વપદમાં ન હોવા જોઈએ એમ સમજવું સૂર્ણ+ના+ર્ફશર્ષમણી, ઉના-સૂપડા જેવા નખવાળી. +મુહ+=ામુણી, મુવા–ચંદ્ર જેવા મુખવાળી.
સૂર્યાસ્ત્રા-રાવણની બહેનનું નામ દાર+મુરH+=ાર મુલા– વિશેષ નામ છે. તેથી આ બંને પ્રયોગોમાં નવી અને મુત્રી પ્રયોગ ન થાય.
|| ૨૫ ૪૫ ૪૦ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org