________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
રોજના ૨ા ૨ા ૨૦૪ .. સ્થ એટલે માલિકીની વર અને ફ્રેશ એટલે મલિક-આ બન્ને અર્થના સૂચક ઉપ શબ સાથે જોડાયેલું ગૌણ નાન સપ્તમી વિભક્તિમાં આવે છે.
-મg fળા-મગધ દેશમાં શ્રેણિક માલિક છે. શ-૩ બેન માધા–શ્રેણિકમાં મગધદેશની માલીકી છે
!! ૨ ૨ ૧૦૪ | પેનrfuffન ૨ ૨ ! ૨૦૫ છે. ઉપથી યુક્ત પક્ષી અધિકતાવાળું.-ગૌણ નામ સપ્તમી વિભકિતમાં આવે છે.
- ૩૧ રવા ઢોળ-ખારીથી કે ખારીમાં દ્રોણ અધિક છે. અહીં કોણ અધિક છે અને ખારી અધિકી છે.
૨ ૨ ૧પ || યમો માવક્ષણ | ૨ | ૨ા ૨૦૬
જે વાક્યમાં એક ક્રિયા બીજી ક્રિયાની સૂચક હોય તે વાક્યમાં ક્રિયાના સૂચક ગૌણ નામને સપ્તમી વિભકિત લાગે છે.
પોષ સુથમાના, તાગાય દેહવાતી હતી ત્યારે તે ગયે.અહીં જવાની ક્રિયા મુખ્ય છે અને તેને કુમાર શબ્દ સૂચવે છે. કયારે ગયો ? ગાયે દોહવાતી હતી ત્યારે ગયે. એ રીતે અહીં દોહવાની ક્રિયાથી જવાની ક્રિયા સૂચવાય છે, તેથી તે ક્રિયાસૂચક યુદ્યમાન નામને સપ્તમી વિભક્તિ લાગી ૫ ૨ ૨ ૧૦૬ છે
गते गम्येऽध्वनोऽन्तेनैकाय वा ॥२ । २ । १०७ ॥
કોઈ પણ પિત અવધિથી-જગ્યાએથી-કોઈ પણ કલ્પિત માર્ગને છેડે તેનું નામ યાદવ ને-માર્ગને-અંત કહેવાય. જયાં આવો અંત વાક્યમાં જણાતો હોય એની સાથે વાકયમાં એક ક્રિયા દ્વારા બીજી ક્રિયાનું સૂચન જણાતું હોય ત્યાં અવની અંતસૂચક નામને સપ્તમી વિભકિત વિક લાગે છે. વળી, વાક્યમાં અકાહેવું જોઈએ એટલે ૩૪વ ના અંત નું સૂચક નામ અને રસ્તાના છેડાના સ્થળનું નામ એ બને એક સરખી વિભકિતમાં હોવાં જોઈએ. (સરખાં વચનમાં હોવાની અપેક્ષા નથી) એવા અકા સાથે વાકયમાં ગત શબ્દ વપરાયેલ ન હોવો જોઈએ પણ અપાહાર હવે જોઈએ. આમ હોય તે જ આ નિયમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org