________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
વૈગ દ્રયોઃ ૨ ૨ ૮૫ | કૃદંતના પ્રત્યયો જેને છેડે આવેલા છે એવા બે કર્મવાળા ધાતુઓના બે કર્મમાંના ગમે તે એક કસૂચક નામને પછી વિભકિત વિક૯પે લગાડવી.
જ્યાં ષષ્ઠી વિભક્તિ ન લાગે ત્યાં રારા૮૩ના નિયમથી પધ્ધી નિત્ય થઈ જાય.
अजायाः नेता सध्नं सध्नस्य वा अथवा अजाम् अजाया वा नेता અંદન–સુદન નામના ગામ તરફ બકરીને લઈ જનાર–આમાં બે કર્મ વાળા ની ધાતુનું નેતા એ કૃદંત છે અને અગા તેમ જ હૃદન એ બે તેનાં કર્મ છે. પ્રથમ ઉદાહરણમાં સૂદનને વષ્ઠી વિભકિત વિકલ્પ થઈ અને અનાને નિત્ય ષષ્ઠી થઈ ત્યારે બીજા ઉદાહરણમાં મઝાને વિકલ્પ પક્કી થઈ અને સુત્રને નિત્ય થઈ. | ૨ | ૨ | ૮૫
ર્તરિ | ૨ ૨ ૮૬ . જેને છેડે શ્રત પ્રત્યય આવેલું છે તેવા કૃતરૂપ ધાતુના કર્તાને ષષ્ઠી લગાડવી.
મવતઃ અસિ–તમારું બેસણું–અહીં માસવા કૃદંત છે. રાચવા–ઘરમાં સૂવું.- અહીં અદ્દ એ કર્તા નથી પણ અધિકરણ છે. ૨ ૨ : ૮૬ છે
દ્રિતીરથ ય વા II ૨ / ૨ / ૮૭ | જે એક જ કૃદંતનો પ્રયોગ કર્તામાં અને કર્મમાં ષષ્ઠી વિભક્તિ થવામાં હેતુભૂત હેય તે કૂદતના કર્તાને ષષ્ઠી વિકપે લગાડવી.
સ્ત્રીલિંગમાં થનારા ૩ અને Tw પ્રયોવાળા કૃદંત (પાસ ૧૦૫ તથા પાયા૧૨) શબ્દો અહીં ન લેવા.
વિચિત્રા સૂત્રો કૃતિ આચાર્યસ્થ કાર્યા વા–આચાર્યની સૂત્રોની વિચિત્ર કૃતિ–અહીં ત કૃદંત છે અને એ કૃદંત, સુત્રરૂપ કર્મને અને આચાર્ય રૂપ કર્તા નામને પઠી વિભકિત થવા માટે નિમિત્ત છે. માટે કર્તાસૂચક માર્ચ શબ્દને ષષ્ઠી વિભક્તિ વિકપે થઈ.
નાશ્ચર્યમ્ ન પાવર ગતિથીનાં ૨ પ્રાદુર્ભાવ –આશ્રય છે કે, ચોખાનો પાક થયો એટલે રસાઈ થઈ અને અતિથિઓ આવી ગયા–આ સ્થળે વજ શબ્દ એકલા ન રૂ૫ કર્મને લાગેલી ષષ્ઠી વિભક્તિના નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org