________________
૨૩૪]
સિદ્ધહેમ
પાાય વ્રત્તિ-એટલે પતું ફૂગ્ગાયૈ મતિ-એટલે યછું
જાય છે.
શબ્દાનુશાસન
ત્રઽત્તિ-રાંધવા માટે જાય છે.ત્રઽત્તિ-પૂજા કરવા માટે અથવા યજ્ઞ માટે
આ બન્ને પ્રયાગેામાં રાંધવુ' અને ‘તે માટે જવુ” તેમ જ ‘પૂજા કરવી’ કે ‘યજ્ઞ કરવા’ અને ‘તે માટે જવુ” એમ એ ક્રિયાએ છે અને તેમાં પ્રથમ ક્રિયા માટે બીજી ક્રિયા થાય છે એટલે એ એ ક્રિયાએ એક બીજા માટે થનારી ક્રિયાએ છે એટલે વાકયમાં તુમય છે તથા પાત્ર અને રૂખ્યા શબ્દો ભાવવાચક છે, એથી ભાવવાચક એ બન્ને નામેાને ચતુર્થી વિભક્તિ લાગી.
पाकस्य- –રાંધવાનું—આ વાકયમાં તુમયૅ નથી.
વક્ષ્યોતિ પામ્ય વળ્યા-જે હવે પછી રાંધશે તે પાચક, તેવા પાચકનુ ગમન–અહી' વાદ ! કર્તાવાચક, છે. ભાવવાચક નથી. ૫ ૨૫ ૨૫ ૬૧ ॥
નમ્યસ્યા૨ે || ૨ |ર | ૬૨ ॥
ગમ્ય એટલે અધ્યાહારરૂપે રહેનાર. વાક્યમાં તુમ્ ના અં તે જણાતા હાય પણ તે માટે તુમ્ ના સાક્ષાત્ પ્રયાગ વાકમમાં ન થયા હોય તે પમ્ય તુમ્ કહેવાય. આવા ગમ્ય તુમ્ ના કરૂપ ગૌણુ નામને ચેાથી વિભક્તિ લગાડવી.
Àમ્યઃ ત્રગતિ-લાકડાં માટે-લાકડાં લેવા માટે-જાય છે. ફ્ટેમ્ય: ગતિ-ફળા માટે—ળે! લેવા માટે-જાય છે.
આ બન્ને વાકયેામાં લેવા માટેનેા' અર્થ એટલે તુમર્થ અભ્યાહત છે અને તેનુ વ્યાપ્ય- -ક-લાકડાં તથા ફળેા છે તેથી તેમને ચતુથી લાગી.
છે-આ પ્રયાગમાં
દર્શાવેલ છે,
૬૨ ॥
જાય
ધાન્ ગાતુ`ચત્તિ-લાકડાં લેવા માટે તે માટે' એવા તુમયે તેા છે પણ તે વાકયમાં ગમ્ય નથી તેથો ધાર્ ને બદલે વેમ્યઃ ન થયું. ૫૨૫૨
સાક્ષાત
તેનેવાડનાન્તે ।। ૨ । ૨ । ક્રૂ II
ગતિ-પગે ચાલવું. બનાતા -પ્રમાયેલ નહી’-જયાં પહેોંચી શકાયું ન હેાય તે. પગે ચાલવાની ક્રિયાના અનાપ્ત કરૂપ ગૌણુ નામને વિકલ્પે ચોથી વિભક્તિ
લગાડવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org