________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
માયાર---આાસનાત પ્રેક્ષતે-આસનથી જુએ છે-આસન ઉપર બેસીને જુએ છે-અહીં પણ ‘ઉપર એસીને' એવા અનુ સૂચક જૂ પ્રત્યમવાળુ પદ અધ્યાહારરૂપ છે અને તેને આધાર માસન છે એટલે આધારને પંચમી વિભકિત લાગી.
૨૪૦]
પ્રાપ્તામ્ ય શેતે-પ્રાસાદ ઉપર ચડીને સુએ છે—આ વાકયમાં ‘ચડીને’ અને સૂચક ચવ્ પ્રત્યયવાળા શબ્દ અધ્યાહાર નથી પણ વાકયમાં સાક્ષાત મૂકેલો છે. એથી પ્રાપ્તામ્ ને બદલે ત્રાસાત્ ન થયુ
બાસને કવિવ્ય મુક્તે-આસન ઉપર બેસીને ખાય છે. અહી' પણ બેસીને’ અને સૂચક ચવ્ પ્રયવાળા શબ્દ અધ્યાહાર નથી પણ વાકયમાં સાક્ષાત મૂકેલો છે. તેથી બસને ને બદલે બાલનાત્ ન થયું ॥ ૨૨ ૭૪ ! પ્રસૃત્યાય-વિરાટ્-દિરાતિૌ ।। ૨। ૨ । ૭
।।
પ્રવૃત્તિ શબ્દ તથા પ્રવૃત્તિ અવાળા શબ્દ, અન્ય શબ્દ તથા અન્ય અર્થવાળા શબ્દો, વિદ્મ-ાિ નામ તથા વિશ— એટલે દિશા સૂચક શબ્દ જે દિશાસૂચક શબ્દ દેશ અથવા કાળ વગેરેનેા સૂચક હાય તેને અહીં (શિ—સમજવા) અને વૃત્તિ, બારાત તથા ફતર-એ બધા શબ્દો સાથે જોડાયેલા ગૌણ નામને પંચમી વિભકિત લગાડી.
પ્રવૃત્તિ-સત: પ્રવૃત્તિ-ત્યારથી માંડીને.
પ્રવૃત્તિ-અ-શ્રીષ્નાર્ આરમ્સ-ઉનાળાથી માંડીને. અન્ય-અન્યો મૈત્રાત્-મૈત્રથી જુદા.
અન્ય અ་-મિન્નઃ મૈત્રા-મૈત્રથી જુદા
વિશા નામ-શ્રામાત પૂર્વલ્યાં વિશિ વસતિ-ગામથી પૂર્વ દિશામાં રહે છે. વિરાટ્-૩રોવિશ્ર્ચાત્ પત્તિયાત્ર:-વિધ્ય પર્વતથી પારિયાત્ર પત
ઉત્તરે છે.
શ્રિમો રામાનૢ યુધિષ્ટિરઃ-રામથી યુધિષ્ઠિર પાછળના છે. હિન્દુ-ોિમાત-ગામથી બહાર છે. આરાત-આરાવું શ્રામા-ગામની પાસે છે, તર-તર: પ્રામાત-ગામથી ઇતર-જુદો છે.
૧ ૨ ૧ ૨ ૩૭૫ ||
ળુતોઃ ।। ૨ । ૨ । ૭૬ || હેતુરૂપ બનેલા ઋળ વાચી ગૌણ નામને પંચમી વિભક્તિ લગાડવી, હેતુ એટલે ક્રિયા નહીં કરનાર નિમિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org