SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુવૃત્ત-દ્વતીય અધ્યાય-દ્વિતીય પાદ [ ૨૩૫ પ્રામં પ્રામાય વા ચાત-ગામ જાય છે. પણ ગામ પહોંચી શકાયું નથી–એવો આ વાકયને અર્થ છે. વિનઃ સ્થાનં બે વા યાતિ–ભૂલો પડેલો માણસ માગે જાય છે પણ તેને માર્ગ મળ્યો નથી-એવો આ વાકયનો અર્થ છે. ત્રિયે જઇતિ–સ્ત્રીને જાણે છે અથવા મનથી સ્ત્રી તરફ જાય છે. મન મે બરછતિ–મનથી મેરુને જાણે છે અથવા મનથી મેર તરફ જાય છે. આ બંને વાક્યમાં “પગે ચાલવાની ગતિ નથી, તેથી સ્ત્રી અને એ શબ્દોમાં ચોથી વિભક્તિ ન થઈ. ચાત– માગે જાય છે... અહીં તે બરાબર રસ્તો મળી ગયો છે. પણ રૂપ કર્મ અનામ નથી તેથી વધે એમ ચોથી વિભક્તિ ન થઈ ને ૨ ૨ ૧ ૬૩ ૫ मन्यस्याऽनावादिभ्योऽतिकुत्सने ॥ २। २ । ६४॥ જે નામ વડે ઘણે નિંદા સૂચવાય તે નામ તસુક્ષ, મન ધાતુના અતિ સનરૂપ કર્મચા–સૂચક ગણ નામને એથી વિભક્તિ વિકલ્પ લગાડવી. આ સૂત્રમાં અતિકુસનસૂચક નૌ (ડી) વગેરે શબ્દ ન લેવા. સૂત્રમાં મચ એમ જ યુક્ત મન ધાતુ બતાવેલ હોવાથી અહીં મન ધાતુ ચોથા ગણન લેવો પણ આઠમા તનાદિ ગણન મન ધાતુ ન લે. ન યા તૃય તૃળ વા મ–તને હું તણખલા તુલ્ય પણ માનતો નથી. એટલે તણખલા કરતાં પણ ઘણો હલકો-નીચ–માનું છું 7 વા તૃળે મન્વે-તને હું ઘાસ તુલ્ય નથી માનતો-અહીં મન ધાતુ ચોથા ગણનો નથી પણ આઠમા ગણને છે તેથી તૃળ ને ચોથી વિભક્તિ ન થઈ. ન ત્યા નાલં મજો-તને હું હોડી તેલે નથી માનતો. વા ને મજો-તને હું અન્ન તોલે નથી માનતો. ન હવા શુ મળે-તને હું શુક–પોપટ-તોલે નથી માનતે. વા રાજારું મ–તને હું શિયાળ-શુગાલ-તોલે નથી માનતે. ન વા કાૐ મળે-તને હું કાગડા તોલે નથી માનતો આ બધા પ્રયોગમાં સૂત્રમાં વજેલાં ની વગેરે નામે છે તેથી નૌ ૩ રન વગરે નામને ચોથી વિભક્તિ ન થઈ ન વા રત્ન મળે–તને હું રત્ન તોલે નથી માનતો પણ રન કરતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy