________________
૨૩૬)
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ‘ઉત્તમ માનું છું. આ રીતે આ પ્રયોગમાં અતિનિંદા નથી પણ પ્રશંસા છે. તેથી રતનાચ ન થાય,
ન સ્વા મન્ચે-તને હું તણખલા જેવો નથી માનત–આ વાક્યમાં મદ્ શબ્દ એથી વિભક્તિમાં ન આવે. કારણ કે, તે નિંદનીય તો છે પણ અતિનિંદાના સાધનરૂપ શબ્દ નથી તેથી ત્યાં નું સુખ્યમ્ ન થાય.
વાં તૃણં મળે-તને તણખલા સરખો તો માનું છું–અહીં અતિનિંદા નથી તેથી તૂવે ન થાય.
| ૨ | ૨. ૬૪ દિન-મુલખ્યા ૨ / ૨ ૬ || દિત અને પુણ્ય શબ્દ સાથે જોડાયેલા ગૌણ નામને ચોથી વિભક્તિ વિકલ્પ લગ ડવી.
સમયાવિને માનિ ઉત-રોગીને માટે કે રોગીનું હિતરૂપ છે. ચૈત્રાય ચૈત્ર ના સુર ચૈત્રને માટે કે ચૈત્રનું સુખ છે.
! ૨ ૨ ૧ ૬૫ || ત-મદ્રા-ડયુષ્ય-ક્ષેમા-ડથsર્થનાssરારિ | ૨ / ૨ / ૬૬ છે.
તત્ એટલે હિત નામ અને હિતની અર્થવાળું નામ , સુખ નામ અને સુખના અર્થવાળું નામ
તથા ભદ્ર નામ અને ભદ્રના અર્થવાળું નામ, આયુષ્ય નામ અને આયુષ્યના અર્થવાળું નામ, ક્ષેમ નામ અને ક્ષેમના અર્થવાળું નામ, અથ નામ અને અર્થ નો અર્થવાળું નામ એ બધાં નામ સાથે જોડાયેલા ગીણ નામને આશીર્વાદનો અર્થ જણાતો હોય તો ચોથી વિભક્તિ વિકપે વગાડવી. (અર્થ એટલે પ્રાન અથવા કાર્ય) દિન-હિતં શીખ્યો જોવાનાં વા મૂયાન્ન –જનું ભલું થાઓ. હિતને અર્થ-પગ્ર–, , , સુરત-મુa par: નાનાં વા મૂયાત-પ્રજાઓને સુખ થાઓ. સુખનો અર્થ–મ્ શં ,, ,
, , , શર્મ-ફાર્મ , , , , , ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org