________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ચતુથી -
ચતુર્થાં ।। ૨ । ૨। ૧૩ ।
સંપ્રદાન સૂચક ગૌણુ નામને ચેાથી વિભકત લાગે છે. ચેાથી વિભકિત એટલે કે, મ્યામ, મૈં .
વિનાચ નાં ત્તે—બ્રાહ્મણને ગાય આપે છે.
૨૩૦]
વચ્ચે રોતે - પતિ માટે સૂએ છે.
આ બન્ને પ્રયાગામાં ટ્વિન અને વૃત્તિ નામ સંપ્રદાનરૂપ હેાવાથી તેમને
|| ૨ | ર્ । પર ।।
ચેાથી વિભકિત લાગી.
તાત્મ્ય . ।। ૨ । ર્ । ૧૪ ।
‘તેને માટે આ’ તે તદ, વાકયમાં ‘તદર્શ’ તે અધ જણાતા હાય તે ગૌણુ નામને ચતુર્થી વિભકિત લગાડતી,
ચૂવાય વા—પશુને બાંધવાના થાંભલા માટે લાકડુ, રન્થનાય શ્યાહી-રાંધવા માટે થાળી.
આ બન્ને ઉદાહરણેમાં ‘થાભલા માટે તથા રાંધવા માટે એવે સત્યં ને સંબધ સ્પષ્ટ છે એથી યૂ નામને અને ર્સ્પન નામને ચેથી વિભકિત લાગી.
!! ૨ | ૨ ! ૫૪ !!
ત્તિ
વ્યયે ધાર્ત્તિમઃ પ્રેય-વિચારોત્તમપુ ।। ૨ । ૨। ।
જેને રુચતુ હાય જેને રુચિ થતી હાય જેને અભિલાષ થતે હામ તે પ્રેય કહેવાય. હષિ અર્થાંવાળા ધાતુ સાથે પબધ હાય તેા પ્રેય અના સૂચક ગૌણ નામને ચેાથી વિભકિત લગાડવી. વિશ્વાર એટલે પરિણામ. ने વિકારસૂચક હોય—જેરૂપે વિકાર થતા હોય તેરૂપનું જે સૂચક હોયએવા ગૌણ નામને કૃષિ-ખપવા' અવાળા-ધાતુ સાથે સંબંધ ડ્રાય તેા ચેાથી વિભકિત લગાડવી અને ઉત્તમર્શ અના સૂચક ગૌણ નામને માર્ ધાતુને સંબંધ હોય તે ચોથી વિભકિત લગાડવી
જેનુ ધન હાય તે ધનિક ઉત્તમ
કહેવાય.
પ્રેય-ચ-મેત્રાય રોતે ધર્મઃ-ચૈત્રને ધર્મ તરફ અભિલાષ થાય છેઅહી મૈત્ર પ્રેય છે.
વિકાર-વ્-મૂત્રાય વ્વતે ચવાજૂઃ-મૂત્રરૂપ વિકાર માટે રાબ' ખપે છે એટલે સમ છે
૧ રાબ મૂત્રરૂપે પરિણામ પામે છે તેથી મૂત્ર પદ વિકાર સૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org