________________
લઘુવૃત્તિ-દ્વિતીય અધ્યાય-દ્વિતીય પાદ [૨૨૯
વા વાદ્ધ-વાળોમાં કે વાળવડે બંધાયેલે-આસકત.
व्याप्ये द्विद्रोणादिभ्यो वीप्सायाम् ॥ २ । २ । ५० ॥
fકોઇ આદિ શબ્દો કર્મરૂપ હોય અને ક્રિયા દ્વારા તે શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય તો એ શબ્દોને ત્રીજી વિભક્તિ વિકપે લાગે છે. ઢિોળેન દ્રિો વા ધાન્ય વળાતિ-બબ્બે દ્રોણો વડે કે બબ્બે કોણ
અનાજને ખરીદે છે; કોણ–દોણું– માપ છે. gશ્વન પષ્ય વા ઘરાન શીળાતિ–પાંચ પાંચ સંખ્યા વડે કે પાંચ પાંચ
પશુઓને ખરીદે છે. જે ૨ ૨ ૫૦ |
સમો જ્ઞોગસ્કૃત વા ૨ ૨ / ૧૭ છે જેને સ્મરણ અર્થ નથી એવો જ્ઞા ધાતુ જે સમ સાથે હોય તે તેના કર્મરૂપ ગૌણ નામને ત્રીજી વિભકિત વિકલ્પે લાગે છે. માત્રા, માતર વા હંગાની તે–માતારૂપે–માતા તરીકે–અથવા માતાને
જાણે છે. માતરં સંગાનાત–માતાને સંભારે છે- અહીં સ્મરણ અર્થ છે માટે
માતાને ત્રીજી વિભકિત ન થઈ. ૨ા ૨ ૫૧ | મઃ સંવાળે ગામને છે ૨ ૨ / ૫૨ છે.
સમ સાથેના ટ્રા ધાતુના અધમ્ય-ધર્મરહિત–એવા સંપ્રદાનના સૂચકગૌણ નામને તૃતીયા વિભક્તિ લગાડવી અને તે સાથે સા ધાતુને આત્મનેપદમાં મુક. અધર્મ-ધર્મરહિત–એટલે ધર્મવિરુ૯, શાસ્ત્રવિરુદ્ધ અથવા
લેકવિરુદ્ધ.
- સાચા સંપ્રયતે મુ–કામી માણસ સહચાર માટે દાસીને આપે છે. અહીં દાસી અધર્મી સંપ્રદાન છે. અર્થાત દાસી સાથે સહચાર કરો એ ધર્મવિરુદ્ધ છે. શાસ્ત્રવિરુદ્ધ છે અને લોકાચારથી પણ વિરુદ છે તેથી દાસી નામને તૃતીયા થઈ અને ટ્રા ધાતુને આત્મને પદ થઈ ગયું.
g Hપ્રગતિ-પત્નીને આપે છે–અહી પત્ની અધર્મી સંપ્રદાન નથી તેથી પત્ની શબ્દને સંપ્રદાન માટે વપરાતી ચેાથી વિભકિત જ લાગી.
- ૨ : ૨ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org