________________
લઘુવૃત્તિ-દ્વિતીય-અધ્યાય-દ્વિતીય પાદ
[ ૨૦૭
ક્રિયાપદને નિષ્ઠ પ્રત્યય લાગેલા હામ તે ક્રિયાપદ નિ સહિત ગણાય અને તેને જે કર્તા હાય તે પિતા કહેવાય.
પ્રસ્તુત સૂત્ર એમ જણાવે છે કે અમક ધાતુઓને જે નિત હોય તેને વિકલ્પે કર્રરૂપે સમજવા જો તે અમક ધાતુઓને ર્િ પ્રત્યક લાગેલા ડેાય એટલે અકર્માંક ધાતુનું પ્રેરકરૂપ થયું હોય.
ઉદ્દાહરણ—
પતિ ચૈત્ર ચૈત્ર રાંધે છે. .અહીં વર્ષાંતે પ્રયાગ સાદા છે ક્િ પ્રત્યમ વિનાનેા છે એથી તેને કર્તા ચૈત્ર અનિવાર્તા કહેવાય, હવે આ પતિ નું જ પ્રેરક રૂપ પાંચત્તિ કરીયે ત્યારે જે નિવાં ચૈત્ર છે તેને વિકલ્પે ક રૂપે સમજવાનું વિધાન આ સૂત્ર કરે છે તેથી પાચતિ ચૈત્રમ્ એમ પ્રયોગ થશે-અળિયાં ચૈત્ર કરૂપ બનવાથી તેને બીજી વિભક્તિ લાગેલ છે. હવે જ્યારે ચૈત્રને કરૂપ ન ગણીએ ત્યારે તે જેવા પતિને કર્તા છે તેવા જ કર્તા ગણાય એટલે પાપતિ ચૈત્રે એવા પ્રયાગ પણુ થાય, આ પ્રયાગમાં ચૈત્ર કર્તા હાવાથી તેને તૃતીયા વિભક્તિ લાગેલ છે. વાતિ - ચૈત્રમ્ અથવા ચૈત્ર એવા પ્રયાગ અને અર્થાત્ ચૈત્ર રાંધે છે. અને તેની પાસે ખીજો કાઈ રધાવે છે એવા અર્થ આ પ્રયાગ બતાવે છે. જો કે પર્ ધાતુ સકક છે પણુ આ પ્રયાગમાં તેના કર્મીને સ્પષ્ટ શબ્દ વડે જણાવેલ નથી તેથી અહીં ધ્ ધાતુ અમક છે-અવિક્ષિતકક છે.
આમ
ઔજી તદ્દન અકમ ક ધાતુનું ઉદાહરણ
તદ્દન અકક
ચૈત્ર: નિદ્રાતિ-ચૈત્ર ઊંધે છે. આ સાદા પ્રયાગનું પ્રેરકરૂપ ચૈત્ર નવાપત્તિ -ચૈત્રને ઊઘાડે છે, આ વાકષમાં નિદ્રાત્તિ ક્રિયાપદ છે અને ર્િ છે તેથી તેને કર્યાં ચૈત્ર અળિf હોવાથી આ નિયમ વડે જ્યારે તે ક રૂપ થયા ત્યારે ચૈત્ર નિપતિ એવા પ્રયાગ થયા અને જ્યારે તે કર્તા કર્રરૂપ ન થયા ત્યારે ચૈત્રેળ નિદ્રાપત્તિ-ચૈત્ર વડે ઊધ લેવરાવે છે-એવા પ્રયાગ થયા. મૂળ ક્રિયાપદની અપેક્ષાએ ચૈત્ર કર્યાં છે અને તે જ કર્તા પ્રેરક ક્રિયાપદની અપેક્ષાએ ક પણ છે, આમ હાવાથી કર્તા જયારે ક રૂપે હોય ત્યારે બીજી વિભક્તિ આવે છે અને જ્યારે કર્તારૂપે હાય ત્યારે ત્રીજી વિભક્તિ આવે છે.
આ રીતે તમામ પ્રેરક પ્રયાગવાળા બન્ને પ્રકારના અમક ધાતુ સંબંધે સમજવાનુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org