________________
લઘુવૃત્તિ-દ્વિતીય–અધ્યાય-દ્વિતીય પાદ
[૨૦
છે એટલે કેાઈને આધીન નથી. ક્રિયા કેમ ચલાવવી, તેમાં કેમ ફેરફાર કરવા તે બધુ ર્તાને આધીન છે માટે એને સ્વતંત્ર માનવામાં આવે છે. તેથી જ અને કર્તા કહેવામાં આવે છે. કર્તામાં ત્રીજી વિભક્તિ આવે છે. માટે મૈત્રને ત્રીજી વિભક્તિ લાગેલી છે. ।। ૨ । ૨ । ૨
તું: વ્યાવ્યું ર્મ | ૨
| ૨ | રૂ II
કમ નું લક્ષણ
પૂર્વે જણાવેલા કર્તા પેાતાની ક્રિયા વડે જે વસ્તુને વિશેષ રીતે. મેળવવા ઈચ્છે તે ‘વ્યાપ્ય' કહેવાય અને તેને કઈં નામથી ઓળખવામાં આવે છે. તે કમ ત્રણ પ્રકારનું છે. ૧ નિ–ક્રિયા વડે પેદા કરવા ચેાગ્ય. ૨ વિકા–ક્રિયા વડે વિકાર પામવા યેાગ્ય અને ૩ ક્રિયા વડે માત્ર પામવા યેાગ્ય.
૧ નિત્યાં વરોત્તિ-છૂટી છૂટી ધાસની સળીઓમાંથી કર્તા સાદડી બનાવે છે એટલે આ કર્મી ક્રિયા વડે પેદા કરવા ચેાગ્ય છે, કેમકે આમાં ધાસની સળી નું રૂપાંતર થાય છે.
૨ વિકા-ઝારુંત્તિ-લાકડાને બાળે છે. આમાં લાકડું સિદ્ધ છે પણ કર્તા ક્રિયા વડે તેમાં વિકાર પેદા કરે છે એટલે દાહ–માળવાની– ક્રિયા વડે લાકડું રાખરૂપે થઈ જાય છે. રાખ એ લાકડાને વિકાર છે. ૩ પ્રાપ્ય-પ્રામં યત્તિ-ગામ જાય છે. આમાં ગ્રામ સિદ્ધ છે. કર્તા પેાતાની ગતિરૂપ ક્રિયા વડે ગામમાં કેઈ ફેરફાર કરતા નથી. માત્ર તે એને પામે છે પહોંચે છે.
કર્મીમાં બીજી વિભક્તિ થાય છે માટે અહીં ટ, છ, અને ત્રામ બધાં બીજી વિભક્તિમાં આવેલાં છે.
કર્માંના ત્રણ ભેદ ઉપર બતાવેલ છે—૧ નિત્ય ૨ વિકા ૩ પ્રાપ્ય. તેના સ્પષ્ટ અર્થા આ પ્રમાણે છે—
૧ વસ્તુનુ જે રૂ ૫ પ્રથમ ન હાય તે રૂપ પછીથી થાય તે નિત્ય
કન
શર્ટ રોતિ—અહીં કટ નિવ, ક્રમ છે. કેમકે પહેલાં માત્ર ધાસની સળીએ હતી, પછીથી કટ થયા.
૨ જે વસ્તુ ખીજા જ રૂપાંતરને-વિકારને-પામે તે વિકાર્યાં કર્યાં. ાષ્ટ વૃત્તિ—લાકડાને ખાળે છે. અહીં દનક્રિયા દ્વારા લાકડાનું રાખરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org