________________
લઘુવૃત્તિ-પ્રથમ અધ્યાય-તૃતીય પાદ
[૯૫
શું અને તે વર્ગ–અશુ + ત = કાનિ–તે ખાય છે.
+ ન = રૂ –પ્રશ્ન, પૂછવું. ૧૩૬૨ પાત્તાવના-નાર–નવઃ II રૂાદરા
પદને છેડે આવેલા ર વર્ગના કોઈ પણ વ્યંજન પછી તરત જ ત વર્ગને કઈ વ્યંજન આવેલ હોય તે તથા ર આવેલ હોય તો તેના ઉચ્ચારણમાં કોઈ ફેરફાર થતો નથી એટલે તે વર્ગના વ્યંજનને બદલે 2 વર્ગને વ્યંજન બોલાતે નથી તથા તેને બદલે પણ બોલાતે નથી. તે પણ પદને છેડે આવેલા ૮ વર્ગના કેઈ પણ વ્યંજન પછી નામ્ પ્રત્યયને Rી તથા નવતિ શબ્દને ન આવેલ હોય તો તે નો ન અવશ્ય બેલાય છે.
પદ્ + તયમ્ - પદ્* તમ્ = પતયમ્ બોલાય પણ ઘટ્ટયમ્--છ અવયવ વાળું–ન બોલાય.
પર + નયા – ૧ળ + નયા = પન્નયાઃ બેલાય પણ પvળયા–છ નો–ન બેલાય ૧ + g – પ + 5 = પસું બેલાય, પણ પપુ—છમાં—ન બેલાય.
નામૂ–+ નામ્ - પન્ + નામ્ = guળાનું બેલાય, પણ જૂનામ્ ન
બેલાય. ઘા–છનું તારી – ૫ + નગર – પળ + ના = વાળા બેલાય પણ પળનારી–ન
બેલાય. પળવાર–કેઈ છ નગરીનું વિશેષ નામ. નતિ:-+ નવનિઃsળ + નવતર = goળવતિ: બેલાય પણ ઘનવરિટ ન બેલાય. ઘoળવતઃ–છનું. રૂાદરા
પિ તવસ્થ શારૂાજી પદને છેડે આવેલા ત વર્ગના કોઈ વ્યંજન પછી તરત જ મૂર્ધન્ય પ આવેલ હોય તે ત વર્ગના વ્યંજનના ઉચ્ચારણમાં કશો ફેરફાર થતો નથી અર્થાત તે વર્ગને ટ વગ બેલાતો નથી, તીત+રિશ: શાન્તિઃ–તીર્થકર ભગવાન સોળમાં શાંતિનાથ આ વાક્યમાં
તીર્થાત નું તીર્થઃ એમ ન બેલાય પણ તીર્થકૃત જ બોલાય. રૂ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org