________________
૧૭૦] સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ટ્યિાદ્રિ માં જણાવેલા તત્ તત્ વગેરે શબ્દોનાં રૂપની સાધનિકાને લગતાં સૂત્રો ૩૩ થી ૪૯ ચમેન તો દ્રિતીકા-
ટટ્ટારે ૨ / રૂરૂ | જ્યારે દ્વિતીયા વિભક્તિના પ્રત્યય લાગેલા હેય, તૃતીયા એકવચન આ () તથા ષષ્ઠી અને સપ્તમીનું દ્વિવચન ૩ો પ્રત્યય લાગેલા હોય અને અન્યાદેશવાળો પ્રયોગ હોય તે ચાર શબ્દોમાં ગણાવેલા ga શબ્દને બદલે નિત્ શબ્દને વ્યવહાર કરવો. માત્ર તટુ શબ્દ કોઈ સમાસને છેડે ન આવેલો હોવો જોઈએ.
દ્વિતીયા–દષ્ટમ્ તત્ ૩rશ્ચયનનું ૩૪થો નટુકાનુગાનીત–આ અધ્યયન ઉદ્દેશાયેલ છે તેથી હવે તેની (તેને ભણવાની) અનુજ્ઞા આપો.
uત્ત સાધુન્ ૩વરમ્ ૩ષ્યાય થી પુનમેવ મૂત્રાદિ-આ સાધુને આવશ્યક સૂત્ર ભણાવો અને હવે એને જ સૂત્રો ભણા- આ પ્રયોગમાં ૩ પ્રત્યય સહિત ઉતર્ એટલે ઉતw શબ્દને બદલે નમ્ર પ્રયોગ થયેલો છે.
(-2)–તેનnત્રઃ વીતી ગયો અને ૩૫હર ઉપિ 31ધીતમ્ -એણે રાત્રિમાં અધ્યયન કર્યું છે અને હવે એણે દિવસે પણ અધ્યયન કર્યું છે.
-રૂત્તોશમનં શીરમ્ ૩યો પુનઃ મતી કીર્તિ એ બન્નેનું શીલ સરસ છે તેથી હવે એ બન્નેની મોટી કીર્તિ થાય છે.
gટું સંખ્યા ૩૫થો તમ્ અધ્યાપચ-yતદ્ નામના પુને સંગ્રહ કરે–એને દાખલ કરો અને હવે તત્ નામના પુરુષને ભણાવે-આ પ્રયોગમાં ત્યાદ્રિ માં જણાવેલ સર્વનામરૂપ પ્રતત્ શબ્દ નથી વપરાયો પણ તદ્ એવા કોઈ વિશેષ નામનો સૂચક ઉતર્ શબ્દ વપરાય છે તેથી તે ત્યાદ્રિરૂપ નથી.
૩થો પરમyતમુ=પરમૈતં પરચ- આ ઉત્તમ છે અને એ ઉત્તમને જે-આ પ્રયોગમાં પ્રત્ શબ્દ સમાસને છેડે વપરાયો છે તેથી પરમ+-ઘનમ્ ન બોલાય.
| ૨ ૧ | ૩૩ ! રૂઢઃ | ૨ | ૨ | રૂ૪ . જે પરિસ્થિતિમાં જીતદ્ ને બદલે નર્ પ્રયોગ બોલવાનું વિધાન કર્યું છે તે જ પરિસ્થિતિમાં યાદ્રિ શબ્દોમાં ગણાવેલા ૫ શબ્દને બદલે કુનદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org