________________
૧૮૦]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન સમાસ થયેલ છે એટલે વિવવંત સાથે સમાસ હોય એ આ શબ્દ નથી.
નિથી ઘુસ્ય-કુલને લઈ જનારા બે–આ પ્રયોગમાં ની સાથે વિવબંતનો સમાસ જ નથી.
સુધી+ઝર સુધિયઃ-સારા બુદ્ધિવાળા- અહીં સુધી શબદ હોવાથી આ નિયમ નહીં લાગે. ૧ ૨ ૧ ૫૮ છે દર પુનર્વ-
જાવઃ ૨૫ ? | પs / જેનો સમાસ વિત્ત સાથે થયેલ છે એવા ભૂ શબ્દના ૩ વર્ણનો આદિમાં રવરવાળા યાદિ પ્રત્ય લાગે ત્યારે વ ાલો પણ એ શની પહેલાં ન, કુન, વર્ષા અને સાર શબદો ન હોવા જોઈએ.
મૂ+વિવ=મું-–દે +=ૌ એક પ્રકારની બે સાપણ નાગણ. જુન -પુનમવું-ફરીને પરણેલી બે સ્ત્રીઓ. વર્ષા+મુ+3=
4 T:–વરસાદમાં થનારાં દેડકાંઓ. વાર+મુ+ાર જારવ –રાજાને દેવાના કરવડે થનારા મૂ+વિવV=મુ–પ્રતિ+નુ+-nતમને જામીન-આ પ્રયોગમાં ન વગેરે ચાર શબદોમાંથી કેઈ નથી તેથી – ૧ થનાં થયો છે.
|| ૨ ૧ ૫૯ . -પા જે સ્થાત્રિવિધ ર | ૨ / ૨ / ૬૦ ||
આ સૂચ્છી માંડીને હવે પછી જે જે વિધાનો કરવાના છે તે વિધાન કરતી વખતે જ ને અસત્ સમજવો એટલે ન સમજવો અને પ ને અસત્ સમજ છે એટલે તે સમજવો તથા આ સૂત્રની પહેલાં જે જે વિધાન કરી આવ્યા છીએ તેમનાં જે વિધાનો સ્વાદ વિભક્તિ નિમિત્ત લઈને બતાવ્યાં હોય તે વિધાનોતી દષ્ટિમાં પણ ને ન સમજો અને પ ને ૪ સમજવા.
આ સૂત્રમાં જે જ અને ૬ નો નિર્દેશ કરેલ છે તેમાં પણ ૫ ની દષ્ટિમાં 7 ને ન સમજતાં નકારરૂપે સમજવો.
આ અધ્યાયના ત્રીજા પાદમાં પત્વજત્વ પ્રકરણ આવે છે. પર્વ પ્રકરણ એટલે કયાં રસ ના પ નું વિધાન કરવું તે અને ત્ય પ્રકરણ એટલે કયાં ને ના નું વિધાન કરવું તે, આમાં પહેલાં પર્વ છે અને તે પછી
ત્વ છે. એ જોતાં સૂત્રમાં – એમ હોવું જોઈએ. એના સમાધાનમાં આચાર્ય કહે છે કે આ સૂત્રમાં પણ ૫ ની દ્રષ્ટિમાં જ ને અસત સમજવો એટલે પહેલો " સમજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org