________________
૧૬૮]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન જ્ઞાન સન્માન ચ રક્ષતુ-અને જ્ઞાન અમને બચાવો.
આ બન્ને પ્રયોગોમાં સુષ્મદ્ તથા લક્ષ્મ સાથે ૨ નો સંબંધ છે તેથી તેમના વસ્ ન નહીં બોલાય. આ રીતે જ ૩, ટૂં. વા તથા પૂર્વ અવ્યોનાં ઉદાહરણે સમજી લેવાં.
જ્ઞાનં ૨ શ૪ ૨ તે મું જ્ઞાન અને શીલ તે સારું ધન છે.
આ પ્રયોગમાં ૨ અવ્યય તો છે પણ તેનો સંબંધ વુમન્ (તે) શબ્દ સાથે નથી. પણ જ્ઞાન અને શીલ સાથે છે તેથી યુમને તે પ્રયોગ બેલાયેલ છે.
૨ | ૧ | ૨૯ | દઃ વિત્તાયા છે ૨ / ૧ ૨૦ છે. ‘ટ’ ધાતુનો દેખવું” અર્થ છે. યુમર તથા મદ્ શબ્દ સાથે દર્શી ધાતુનો સંબંધ હોય વા યુHસ્ તથા મદ્ શબ્દ સાથે તેની જેવા અર્થવાળા બીજા ધાતુઓને સંબંધ હોય અને એ બધા ધાતુઓ “ચિંતા’-ચિંતન-ને અર્થ જણાવતા હોય તો ગુમઃ, ૩રમના વ નર વગેરે પૂર્વોક્ત પ્રાગે ન બોલાય.
દા ધાતુ
વનો ગુમાન સંરચ ાતા-તમને જોઈને–મનથી ચિંતવીને-માણસ આવે છે.
ઝન 3 માન રાંદ ગતિઃ-અમને ચિંતવને માણસ આવેલો છે. દૃશને સમાન અર્થવાળો ધાતુ– સનો યુવા સમીર્ચ મતિઃ --તમને બેને ચિંતવીને માણસ આવેલો છે. કનઃ આવાં સમીક્ષ્ય ૩ -અમને બેને ચિંતવીને માણસ આવેલ છે. વનઃ વામ અપેક્ષમાણસ તને ચિંતવે છે. ગન: મામ્ કાપેક્ષતે–માણસ મને ચિંતવે છે.
આ બધા પ્રયોગોમાં “જોવું” ક્રિયાનો માનસિક ચિંતન' એવો અર્થ સમજવાનું છે. આ બધા પ્રયોગોમાં વ નર વગેરે પ્રયાગ વપરાતા નથી.
નો વો મન્યતે–માસણ તમને માને છે.–અહીં મન ધાતુ દા ધાતુને સમાન અર્થવાળે નથી માટે વરને પ્રાગ થયેલે છે.
નનો વા ઘર તિ–માણસ તમને નજરે જુએ છે. અહીં વપરાયેલ રણ ધાતુને પરત પ્રયોગ “નજરે જોવાના અર્થને જ સૂચવે છે. પણ “માનસિક ચિંતનના અર્થને સૂચવતું નથી તેથી વનો પ્રયોગ થયો છે.
| ૨ | ૧ | ૩૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org