________________
૧૩૨ ]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન 'पञ्चतोऽन्यादेरनेकतरस्य दः ॥१।४।५८॥ નપુંસક લિંગી અન્ય, સાચતર અને સ્તર શબ્દોને લાગેલા પ્રથમાના તથા દ્વિતીયાના એકવચનને એટલે – અને મનુ પ્રત્યયને બદલે ટુ બેલ તથા સૂતર અને રતમ પ્રત્યયવાળાં નપુંસકલિંગી નામને લાગેલા પ્રથમાના તથા દ્વિતીયાના એકવચનને બદલે એટલે ૬ અને મને બદલે ટુ બેલવો. આ નિયમ ફક્ત “gવતર' શબ્દને લાગુ ન પડે.
પ્ર એ – અન્ય + સ = ૧ર્ - અન્ન–અન્ય, બીજુ. અન્યતર + સ = ન્યતરસ્ક ન્યતરત-બેમાંથી એક. ફતર + = રૂતરત્-તરત-ઈતર, બીજુ. ફતર + ૬ = સંતરસ્ત રતૂ–બેમાંથી કયું.
તમ + સ્= વતમ-તમતું—ઘણાંમાંથી કયું. દિ. એ – અન્ય + મૃ = અન્યત્મા –અન્યને. બચતર + સ્ = બચત-બચતરફૂ—બે અન્યમાંથી એકને. ડૂતર + { = રૂતરત્-તત્ત-બીજાને. જેતર + + = વતસ્ત રત્ન-બેમાંથી કેને.
તમ + + = ક્રતમદ્ – – તમત----ધણામાંથી કોને
g૧૨ શબ્દનું તે પ્રથમાના અને દિતીયાના એકવચનમાં સિતમ્ રૂપ થાય–ાક્તરમ્ એટલે કેઈ એક અથવા કઈ એકને. ૧૫૪ ૫૮ી
ગનતો હુ શાકાકડા જેને છેડે કે ન હોય એવા નપુંસકલિંગી કાઈ પણ નામને લાગેલા પ્રથમાના તથા દિતીયાના એકવચનનું ઉચ્ચારણ જ ન કરવું એટલે તેને લેપ કરી દે.
૧ પક્વત: શબ્દથી પાંચ શબ્દ સમજવા–અન્ય, અન્યતર, રૂતર એ ત્રણ નામે તથા ટતર પ્રયવાળાં નામે અને તમપ્રત્યયવાળાં નામો એ બે જાતનાં નામે – એમ બધાં મળીને પાંચ શબ્દ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org