________________
૧૫૬]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન એવ૦– યુH=યુમ+=ળુ+ગા=વયા–તારા વડે. સ્મિત્+ =કાશ્મ+=+-+=મયા–મારા વડે.
તિયુHf3=તિયુવ+ગા=તિયુવ+3=તિયુવયા તમને બેને ટપી ગયેલા વડે.
તમfહત્યસ્ન+ ના વાતાવ+==ાત્યાયા-અમને બેને ટપી ગયેલા વડે
સ. એ. વર-- યુષ્કરૂ છુ ફકત્વચિ-તારામાં. કરમદ્રૃમડ્ડમરૂફ મય-મારામાં. ૧૦ તથા સ૦ નું દિવ
ગુર્માસ્યુ વયુવતંત્રપુચો –તમારા બેનું અથવા તમારા બેમાં.
૩મક્સ વ+=ાવ+=ાવો–અમારા બેનું અથવા અમારા બેમાં
યુમ+ મ = તુ અને લક્ષ્મદ્ + ડાન્ = મત--આ બંને પ્રયોગમાં પંચમીના એકવચનનો પ્રત્યય લાગે છે તેથી આ નિયમ ન લાગે. તુ-તારાથી. મત-મારાથી..
| ૨ | ૧ ૭ રોજે સુ ૨૫ ૨ ૮ !! જે પ્રત્યય લાગે ત્યારે રાઉદ્દા સૂત્રવડે ગાનું વિધાન કર્યું છે તથા જે પ્રત્યય લાગે ત્યારે ૨૧. સૂત્રવડે ન્ નું વિધાન કર્યું છે તે બને સૂત્રોમાં જણાવેલા પ્રત્યયો સિવાયના બાકીના પ્રત્યયને શેષ પ્રત્યે સમજવા. અર્થાત સ્વાદિ વિભક્તિના આદિમાં વ્યંજનવાળા પ્રત્યો તથા તૃતીયાનું એકવચન, સપ્તમીનું એકવચન, ષષ્ઠી તથા સપ્તમીનું દ્વિવચન એ બધા પ્રત્ય સિવાયના સ્થાદિ વિભક્તિના બીજા કોઈ પણ પ્રત્યય લાગે ત્યારે પુષ્પદ્ અને લક્ષ્મદ્ ને અંત્ય અક્ષર ટુ ને બોલવો નહીં એટલે ટુ નો લેપ કરી નાખો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org