________________
૧૬૨]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન પં. એ વ૦– ગુજર=ગુણાત્ તારી પાસેથી.
+મસત્રમ ટૂ– મ મારી પાસેથી. તિવર્તમને બેને વટાવી ગયેલા તેની પાસેથી. અત્યાવર્-અમને બંને વટાવી ગયેલા તેની પાસેથી. ૫૦ બ૦ વ૦-~યુધ્ધ+મ્ય=ઘુમૂલ્યુ મૅટૂ-તમારી પાસેથી. કારમfખ્યત્રમ+મત્કામ-અમારી પાસેથી. તિવર્-તમને ટપી ગયેલા તેની પાસેથી. તમ-અમને ટપી ગયેલા તેની પાસેથી. ૨ ૧ ૫ ૧૯ !
ગામઃ ચામું | ૨ | ૨ | ૨૦ ધં. ગુમ તથા મદુ શબ્દને લાગેલા પછીના બહુવચન કામ પ્રત્યયને બદલે મ્ બલવું.
યુH+THEયુષ્કામ–તમારું. જર્મ+ામૂ= સ્માર્અમારું. તિયુવાવર્—તમને બેને ટપી ગયેલા એવા તેઓનું અચાવાક્-અમને બેને ટપી ગયેલા એવા તેઓનું. યુષ્માન મચક્ષાનાનામ-સુષ્મા તમને કહેનારાઓનું. અરમાન વા વક્ષાળાનામ=સ્માતમૂ-અમને કહેનારાઓનું.
- ૨ ૧ ૨૦ पदाद् युग्रविभक्त्यैकवाक्ये वस्-नसौ बहुत्वे ॥२।१।२१ ॥
બીજા કોઈ પણ પદ પછી આવેલા અને બેકી સંખ્યાની બહુવચની વિભકિત સહિતના ગુમને બદલે વત્ બેલવો તથા બીજા કોઈ પણ પદ પછી આવેલા અને બેકી સંખ્યાની બહુવચની વિભકિત સહિતના ૩૫ર્મદ્ ને બદલે નમ્ બોલવો, પણ જે પદ પછી યુમન્ અને મદ્ શબ્દો આવેલા હેય, તે પદ અને ગુમદ્ તથા મદ્ એ બને એક જ વાકયમાં આવેલા હોમ અર્થાત્ તે બન્ને વચ્ચે અર્થને સંબંધ હોય તો જ આ વિધાન સમજવું. વત્ અને નરનું વિધાન અન્વાદેશમાં નિત્ય કરવામાં આવનારું છે (જુએ રા૧૩૧) તેથી અહીંનું આ વિધાન વિકપે સમજવું એટલે ગુખને રજૂ તથા મર્મને નમ્ વિકલ્પ બલવો એમ સમજવું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org