________________
૧૦૬]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પુરી, નારી સાથે બહિર્યોગ દર્શાવતું હોય ત્યારે તેને સર્વાણિ ન સમજો. તથા “અન્તર' શબ્દ જ્યારે ઉપસંધ્યાન એટલે “કાયેલ” અર્થને સૂચવતો હોય ત્યારે પણ સર્વાહિ સમજો, પણ જ્યારે શરીર ઉપર પહેરેલા અને બીજા કાઈથી નહીં ઢંકાયેલા વસ્ત્રને સૂચવતે હેય ત્યારે તેને સર્વાતિ ન સમજે.
ઉપર જણાવેલા સર્વ, વિશ્વ વગેરે વિમ્ સુધીના બધા શબ્દોમાં કઈ પણ શબ્દ જ્યારે કઈ વ્યક્તિ કે પદાર્થના નામરૂપે વપરાતે હેય તથા બેલાયેલા શબ્દના અનુકરણરૂપે વપરાયેલ હોય ત્યારે તે શબ્દને સર્વારિ ન સમજ.
સર્વ વગેરે શબ્દોના અર્થો— સર્વ-સબ, બધું. વિશ્વ–બધું. જ્યારે આ શબ્દ “જગત” અર્થને દર્શક હેય ત્યારે તેને
કવર ન સમજે. કમ--એ. આ શબ્દ દ્વિવચનમાં જ વપરાય છે. ૩મય–જેડી, યુગલ. આ શબ્દ બહુવચનમાં જ વપરાય છે. આ શબ્દનું
નારીજાતિનું રૂ૫ રમી થાય તે સૂચવવા તેની સાથે ૨ જડેલે છે.
૨ માટે (જુઓ ૧૧ારૂ ૭ તથા રાકાર) સમથી–જોડી બન્ય—અન્ય, બીજું, અને. મરાઠી મળતી. માતર–બેમાંથી એક, ટ્સ – બીજુ. ‘ત્તર' શબ્દ “ અધમ” અર્થને દ્યોતક હોય ત્યારે તેને સર્વારિ
ન સમજો . – અન્ય, બીજુ. વૈ––સમુચ્ચય. નેન–અર્ધ. આ શબ્દ ફારસીમાં પ્રસિદ્ધ છે અને “જેમિનિસત્રકાર
રેમ' શબ્દને અનાર્ય શબ્દ સમજે છે. સમ - સઘળું, સમસ્ત. “યમ” શબ્દ જ્યારે “સરવા અર્થને સૂચક હેય
ત્યારે તેને સર્વાદિન સમજ. સિન - સઘળે, “સિન' શબ્દ સીમા – સીમાડે–અર્થ સૂચક હેય ત્યારે
તે સર્વાદિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org