________________
૧૧૨ ]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
ગીતા ને કારણે જે શબ્દને છેડે પૂર્વોકત મા પ્રત્યય લાગેલ હોય અને તે શબ્દ પછી તરત જ પ્રથમ અને દ્વિતીયાના દિવચનનો મ આવેલું હોય તો શબ્દના છેડાના મા તથા સૌ એ બંનેને બદલે એકલે 9 બોલાય છે. પ્રવિ૦ – મારા + મ = માત્ર + 9 = મા ર :- બે માળાઓ છે. દ્વિદિ ૧૦-માયા + =માત્ર + પ = મા–વશ્ય–બે માળાઓને જે. લાકાર
ફત ડરીત ? જ રા જે શબ્દને છેડે દૂa 3 કે દૂa ૩ આવેલા હોય અને તે શબ્દ પછી તરત જ પ્રથમ અને દ્વિતીયાના દ્વિવચનને મૌ આવેલ હોય તો શબ્દના છેડાના ટુ અને એ બનેને બદલે એકલે દી હું જ બોલાય છે તથા શબ્દના છેડાના ૩ અને ગૌ એ બંનેને બદલે એકલે દીર્ધ ૩ જ બોલાય છે.
इकारांत ઘ૦૦ - મુનિ + મ = મુન્ + = મુની – બે મુનિઓ. દ્વિદ્રિવ – મુનિ + મ = મુન્ + $ = મુની – બે મુનિઓને
उकारांत પ્રદુ. - સાધુ + મ = સાધુ + ૩ = સાથું – બે સાધુઓ. દ્વિત્રિ – સાપુ + મ = સાધુ + ક = સાધુ – બે સાધુઓને.
આ નિયમ એક માત્ર ત્રિ શબ્દને અર્થાત્ હસ્વ થયેલા fસ્ત્ર શબ્દને, ન લગાડે. પ્રશ્ન – ગતિન્નિ + = તિથિી થાય પણ ગતિશ્રી ન થાય. દૂિદ્ધિ – અતિસ્ત્રિ + મ = તસ્ત્રિયી થાય પણ તિગ્રી ન થાય. દ્ધિ તથા દ્રિદ્ધિ તિસ્ત્રિય નર – હોશિયારીમાં સ્ત્રીને પણ ટપી જાય
એવા બે પુરુષ તથા બે પુરુષોને જો. ૧૪૨૧
जस्येदोत् ॥१।४।२२॥ જે શબ્દને છેડે દૂર ‘' હોય અને તેને પ્રથમને બહુવચનને s[ પ્રત્યય લાગેલ હોય તે “” ને બદલે “g? બેલ. તથા જે શબ્દને છેડે દવ ૩ હોય અને તેને પ્રથમાના બહુવચન કરતુ પ્રત્યય લાગેલે હોય તે “ક” ને બદલે “ો' બોલ. -મુનિ + ગણ = મુનિ + મ = મુને+મમ્ = મુનયઃ – મુનિઓ. ૩–સાધુ ઝ = સાધુ + મ = સાઘ + = સાધવ – સાધુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org