________________
૧૨૨].
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
જો કે આમ તો સર્વિ અને પતિ શબ્દ હસ્વ સુકારાંત છે, પણ તેને દીર્થ ફેંકારાંત બનાવવાની રીત આચાર્યશ્રીએ આ પ્રમાણે આપેલી છે. સવિમ્ રૂછતિ વૃતિ થીયર, સીયત કૃતિ :—-સખિને ઈચ્છનારે. વતિમ ફુછતિ રૂતિ વાતિ, પતયતિ ત વતીઃ–પતિને છરનારે.
આ રીતે સર્વિ અને પતિ શબ્દને નામધાતુ બનાવી પછી તેના ઉપરથી નામ બનાવવાથી તે બંને શબ્દો દીર્ઘ કારત બની શકે છે.
તિસર અને અધિપતેઃ પ્રયોગમાં વિના જીવ ને રહ્યું તથા પતિના તિ નો થયા નથી તેથી તે પ્રયોગમાં આ નિયમ લાગતો નથી. એ બંને પ્રયોગોમાં લાકારરૂ તથા લારૂક નિયમો લાગેલા છે. કારૂ દા
તો ? +8ારૂ ના જે નામને છેડે હૃસ્વ 8 હેય તે નામને લાગેલા પંચમીના તથા ષષ્ઠીને એકવચનને દુર - શું બોલવાને છે. ૬૦–પં. એ.-પિતૃ + અર્ = પિતૃ + ર્ = વિજ્ઞ + ૨ = પિતુઃ=પિતાથી સ્ત્રી –પં. એ.-માતૃ + અર્ = માતૃ + ૩ = માત + ૩ = મીતુ –માતાથી ૬૦–ષ. એ.-પિતૃ + અર્ = પિતૃ + ૩ = fપન્ન + ૬ = પિતુ –પિતાનું સ્ત્રી –ષ. એ –માતૃ + અર્ = માતૃ + રૂર્ = માત્ + ૩ == મા –માતાનું
દુર્ માંને યુ એવું સૂચન કરે છે કે તે જેને લાગેલ હોય તેને અંત્યસ્વર ઉડી જાય છે-બેલાતો નથી. નારારૂ તૃ–સ્વરુ-તૃ– વદ-૪–––– શાસ્ત્રો
છુટચાર શરૂ ૮ પ્રથમ પદના સ. ૧૧ર૧ ધારા જે પ્રત્યયોની છુટું સંના બતાવેલી છે તે પ્રત્યયોને અહીં “ઘુટ” શબ્દથી સમજવાના છે.
- જે નામને છેડે નૃ કે તૃનું પ્રત્યય આવેલા હોય અને પછી તેને-તે પ્રત્યવાળા નામને–ઘુ પ્રત્યય લાગેલા હોય તે નામના અંત્ય ને
સ્થાને સારુ બોલો. તથા રવ, પતૃ, નેટ, સ્વા, કત્ત, ઢો, પતૃ તથા પ્રશાતૃ નામને જ્યારે છુટુ પ્રત્યએ લાગેલા હોય ત્યારે તેમના અંત્ય ત્રને સ્થાને પણ મારુ બેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org