________________
૧૦૨]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
પ્ર– સેવ + અકુ અહીં ૧ ૨ ૧ ના નિયમ દ્વારા સેવાસ – સેવા પ્રયોગ
સાધી શકાય છે, છતાં આ સૂત્રથી નવું વિધાન શા માટે કર્યું? ઉ – વાત તે બરાબર છે, પણ જે પ્રવેગમાં બે મ અપદમાં બરાબર સામસામાં
આવે ત્યાં આગળને કમ બેલાતે જ નથી (જુઓ. ૨ | ના ૧૧૩) આ નિયમને લીધે તેવ + મન નું હે: થઈ જાય, પણ તેવા: ન થાય. તેથી આ નવું વિધાન કર્યું છે. વેદોમાં વાસઃ પ્રયોગ પણ વપરાય છે. ૧૪ ૧ી
भिसः ऐस ॥१॥४॥२॥ નામના બે કાર પછી તરત જ સ્વાદિ વિભક્તિને મિત્ર પ્રત્યય આવેલ હેય તે મ ને બદલે હે બોલાય છે. દ્વિવ + મિસ = 4 + = ઃ (જુઓ લારા૧૨ તથા રા૧૨ તથા
૧૩૫૩ ). - વ + g=ણ – (જુઓ ૧ર૧૨) એમ સાધી શકાય
છે છતાં નું વિધાન ન કરતાં ઘણ નું વિધાન શા માટે કર્યું છે? ઉ – વ્યાકરણશાસ્ત્રમાં સુત્રરચનામાં જેમ ઓછા અક્ષરે હોય તેમ વ્યાકરણ.
શાસ્ત્રનું વિશેષ ગૌરવ છે એ દૃષ્ટિએ વિચારતાં અહીં ઉન્ન કરવા વિશે જે શંકા ઉઠાવી છે તે બરાબર તો છે પણ ઘસના વિધાન દ્વારા
: પ્રયોગ નહીં થઈ શકે – હેવ ઇસ – આ પરિસ્થિતિમાં પૂર્વે રા૧૧૧૩ નિયમ દ્વારા સેવ ને અંત્ય ન બોલાતો બંધ થઈ જતાં તે પ્રયોગ જ સધાશે, તેવઃ નહીં સધાય. તેથી અહીં છમ્ નું વિધાન જરૂરી છે. તથા ઉન્ન ના વિધાનનું બીજું પણ એક પ્રયોજન છે.
તાર શબ્દનું તૃતીયાબહુવચનમાં અતિગર + 4 = અતિગરઃ રૂપ બને છે. જે અહીં ઈશ્નનું વિધાન હતા તે ગતિના રૂપ થાત, પણ અતિગરઃ રૂપ તે ન જ થાત. તેથી પ્રતિક રૂપની સાધના માટે પણ
વિધાનની અહીં જરૂરત છે. Íતગર–વૃદ્ધાવસ્થા વિતાવી દેનારાઓ વડે. ૧કારા
રૂમોડરાવે શાષારૂા. મૂ અને શબ્દને “બ” પ્રત્યય લાગેલ હોય ત્યારે જ તેને લાગેલા પૂર્વોક્ત મિત્ પ્રત્યયનું છે ઉચ્ચારણ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org