________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
૧૬ સન્ધિઃ ||શા
વિરામમાં આવેલા કાઈ પણ સ્વર કે વ્યંજનના ઉચ્ચારણમાં કશા ફેર પડતો નથી—અર્થાત્ વિરામમાં એ સ્વરે પાસે પાસે આવેલા હાય તથા મેં વ્યંજÀા પાસે પાસે આવેલા હાય તે પણ તે તે
૯૦]
૧. સંધિ ક્યાં કરવી જ જોઈએ તથા સધિ કરવાનુ કયાં અનિયત છે અર્થાત્ ખેાલનારની ઇચ્છા ઉપર અવલ એ છે તે અ ંગે વૈયાકરણીએ નીચેના નિયમ આપેલ છેઃ
संहितेपदे नित्या नित्या धातूपसर्गयेाः । नित्या समासे वाक्ये तु सा विवक्षामपेक्षते ॥
,.
"E
જ્યાં એક જ પદ હોય ત્યાં સંધિ કરવી જ જોઈએ. એકપદ—નરી + ગૌ - યૌ। વધૂ + છો – વધ્વૌ ।
ઞન + પુર્ - નનૈ:
જ્યાં ધાતુ અને ઉપસ વચ્ચે સંધિના જ જોઈ એ.
ધાતુ અને ઉપસ
વગેરે
સંભવ હૈાય ત્યાં સધિ કરવી
उद् + नमति
ગુરૂત્તમતિ !
જૂ+ સરતિ – ઉત્કૃતિ । તુ + દૂતે -નૃતે ।
આ પ્રયાગમાં સંધિ કર્યા વિનાનાં નક્ષતિ વગેરે પદે ભેાલાય જ નહી. સમાસ—અધ્યારઢ, અહીં અધિ અને આરૂઢને સમાસ છે તેથી વિશ્રાદ્ધ એમ ન જ ખેાલાય. મઘ્યાન્ન અહીં પણ મિલ્ટઅન્ન નહીં જ મેલાય.
વાકચ— જ્યાં કાઈ વાકય હેાય ત્યાં ખાલનારની ઇચ્છા સંધિ કરવાની હાય તા સધિ કરે અને ઇચ્છા ન હેાય તે। સધિ ન કરે,
વર્તમાનમાં સ ંસ્કૃત પુસ્તક છાપતી વખતે અની શીઘ્ર સમજ પડે એ હેતુથી સ ંધિવાળાં વાકયોને બદલે સંધિ વગરનાં જ વાકયો છાપવાના રિવાજ છે તે પણ આ નિયમને અનુસરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org