SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ૧૬ સન્ધિઃ ||શા વિરામમાં આવેલા કાઈ પણ સ્વર કે વ્યંજનના ઉચ્ચારણમાં કશા ફેર પડતો નથી—અર્થાત્ વિરામમાં એ સ્વરે પાસે પાસે આવેલા હાય તથા મેં વ્યંજÀા પાસે પાસે આવેલા હાય તે પણ તે તે ૯૦] ૧. સંધિ ક્યાં કરવી જ જોઈએ તથા સધિ કરવાનુ કયાં અનિયત છે અર્થાત્ ખેાલનારની ઇચ્છા ઉપર અવલ એ છે તે અ ંગે વૈયાકરણીએ નીચેના નિયમ આપેલ છેઃ संहितेपदे नित्या नित्या धातूपसर्गयेाः । नित्या समासे वाक्ये तु सा विवक्षामपेक्षते ॥ ,. "E જ્યાં એક જ પદ હોય ત્યાં સંધિ કરવી જ જોઈએ. એકપદ—નરી + ગૌ - યૌ। વધૂ + છો – વધ્વૌ । ઞન + પુર્ - નનૈ: જ્યાં ધાતુ અને ઉપસ વચ્ચે સંધિના જ જોઈ એ. ધાતુ અને ઉપસ વગેરે સંભવ હૈાય ત્યાં સધિ કરવી उद् + नमति ગુરૂત્તમતિ ! જૂ+ સરતિ – ઉત્કૃતિ । તુ + દૂતે -નૃતે । આ પ્રયાગમાં સંધિ કર્યા વિનાનાં નક્ષતિ વગેરે પદે ભેાલાય જ નહી. સમાસ—અધ્યારઢ, અહીં અધિ અને આરૂઢને સમાસ છે તેથી વિશ્રાદ્ધ એમ ન જ ખેાલાય. મઘ્યાન્ન અહીં પણ મિલ્ટઅન્ન નહીં જ મેલાય. વાકચ— જ્યાં કાઈ વાકય હેાય ત્યાં ખાલનારની ઇચ્છા સંધિ કરવાની હાય તા સધિ કરે અને ઇચ્છા ન હેાય તે। સધિ ન કરે, વર્તમાનમાં સ ંસ્કૃત પુસ્તક છાપતી વખતે અની શીઘ્ર સમજ પડે એ હેતુથી સ ંધિવાળાં વાકયોને બદલે સંધિ વગરનાં જ વાકયો છાપવાના રિવાજ છે તે પણ આ નિયમને અનુસરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004812
Book TitleSiddhahemshabdanushasana Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages808
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy