________________
૮૮]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
નક સમાસ–મનેષ + fe + યાતિ = મને યાતિ–એ નહીં એ જાય છે.
બસ + સિ + ત = બસે રાતિ-તે નહીં એ જાય છે.
આ બંને પ્રયોગોમાં તત્ તથા તટુ શબ્દ ના સમાસમાં આવેલ છે. તેથી એ બંને પ્રયોગોમાં સિ પ્રત્યય બોલાય છે. તેથી તેમાં શું ને ? થયા પછી ૩ થયેલ છે. (જુઓ ૧૩૨૧) વારૂાજ દ્રા
व्यञ्जनात् पञ्चमान्तस्थायाः सरूपे वा ॥१।३।४७॥
વ્યંજન પછી તરત જ પંચમ અક્ષર એટલે ટુ ગ ળ મ આવે અને તે પંચમ અક્ષર પછી તરત જ બરાબર તેને મળ–તેની સરખા એવો બીજે પંચમ અક્ષર આવે તે આગલો પંચમ અક્ષર બેલાય પણ ખરો તથા ન બોલાય પણ ખરે. તથા વ્યંજન પછી તરત જ અંતસ્થા અક્ષર એટલે ય ૨ ૦ ૨ આવે અને તે અંતસ્થ પછી તરત જ બરાબર તેને મળતો-તેની સરખો–એવો બીજો અંત અક્ષર આવે તો આગલે અંતર્થ અક્ષર બેલાય પણ ખરો તથા ન બેલાય પણ ખરો.
પંચમ-હ+ ર્કો = ગુણ અથવા ગુણ —કુના બે ડ અંતસ્થ–– માહિત્ + ક = માહિત્ય અથવા માહિ –સૂર્યને દેવરૂપ માનનાર.
વળ + યતે–આ પ્રયોગમાં વ્યંજન પછી તરત જ પંચમ અક્ષર [ આવે છે, પણ જૂ પછી બરાબર તેને મળતો બીજો પંચમ અક્ષર નથી પણ ‘' છે તેથી તેના ઉચ્ચારણમાં કશે ફેરફાર ન થાય. વસે વર્ણવાય–વખણાય—છે. ૧ રૂા .
धुटो धुटि स्वे वा ॥१।३।४८।। વ્યંજન પછી તરત જ છુટુ અક્ષર આવેલ હોય અને તે ધુર અક્ષર પછી બીજે બરાબર તેને સ્વ એટલે સમા વગનો ધુ, અક્ષર આવેલ હોય તે તે આગલે ધુમ્ અક્ષર બોલાય પણ ખરો અને ન બેલાય પણ ખરે.
શિન્ + = શિક્ટિ અથવા શિઢિ – વિશેષયુક્ત કર. + g + an, + + તા–આ બંને પ્રયોગોમાં ૪ વ્યંજન પછી ધટ
અક્ષર પુ તો છે પણ તેની પછીને જે ધુ અક્ષર ત છે તે “'ને સ્વ નથી તેથી અહીં ધુદ્રના મૂળ ઉચ્ચારણમાં કરશે ફેરફાર ન થાય તત્ત–તૃપ્ત થનાર, હૃર્તા–દપ–ગર્વ કરનાર. ૧ર૪ ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org