________________
૭૦]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
અનુસ્વાર આગમરૂપ છે અને અનુનાસિક આદેશરૂપ છે. આગમરૂપ હેવાથી અનુસ્વાર સ્વરને માથે આવે છે અને આદેશરૂપ અનુનાસિક હેવાથી સ્વરનું ઉચ્ચારણ જ બદલાઈ જાય છે. અનુક્વાર– –મવાન્ + ચર: – મવાળુ ચરઃ = મવારઃ –તમે ચરપુરુષ છે. અનુનાસિ– મવાન+વર: – માઁ વર: = મfશ્વર: – મ7 –$ – મવાન+ ઇતિ–માંશુ છાતિ = મારૂતિ –– તમે છેદે છે. મનુના – મવાન્ગ+ ઇચતિ – મ ત = માઇત – ,, ,, ,, મનું – – મવાન્ + રીત: – મવાળું રીવ: = વાંદગી–તમે ટીકાકાર છે. અનુના – મવાન+ દીવા – મવદ્ રીઝ: = મfટી. – , ,, ,, મનું –૪– મવાન + ઠા: – મધું ઠાર: = મવાંsswાર: – તમે ઠકાર છે. અનુના ૦ – મેવાન +8%ાર:– મfધુ 28: = મfzwી: -- , , ,, અનુ—ત –– મેવાન + તનુઃ – મન્નાંસૂતનઃ = ભવાંતનુ –તમે પાતળા છો. મનુને – મવાન્ + તનુઃ – મfસતગુરુ = મ તનુ: –- , , , મનુ – – મયાન + શુકતિ – મવાંસૂ યુતિ = માધુત –- તમે ઢાંકે છે. મનુના – મવાન્ + શુતિ – મહું શુefત = મfશુતિ – ,, ,, ,,
- પ્રરાાન + ચર:, પ્રશાન + ઇથતિ, પ્રરાન + તનુ વગેરે પ્રયોગોના ઉચ્ચારણમાં આ નિયમ દ્વારા કોઈ ફેરફાર થતો નથી. પ્રાન : - શાંતિવાળો સેવક છે. પ્રશાન થતિ – શાંતિવાળા (પાપને) છેદે છે.
ઉપર જણાવેલાં બધાં ઉદાહરણમાં ૨, ૪, , ૩, , થ પછી તરત જ જે અધુરુ અક્ષર આવેલ છે તે ક્યાંય સ્વરૂપ છે, ક્યાંય ય રૂપ છે.
મવાન+રાજ.—–.આ પ્રયાગમાં તે પછી તરત જ શું આવેલ છે અને તે અધુરુ નથી, પણ ધુ છે. (જુઓ ૧૧૧૧) તેથી આ પ્રયોગ જેમ છે તેમ જ બોલાય, તેના ઉચ્ચારણમાં આ નિયમ કશો ફેરફાર કરી શકે નહીં. મવાન સક્ર:–તમે ઠગ છે. ૧રાઠા
पुमोऽशिटयघोषेऽख्यागि रः ॥१३॥९॥ મૂળ શબ્દ તો પુરૂં છે. તેમાંથી અહીં પુણ્ ભાગને લેવાનો છે. પુમ્ ના ૫ પછી તરત જ શિ, અક્ષર સિવાય તથા હાર્ ને સિવાય કોઈ પણ અઘોષ અક્ષર આવેલો હોય તથા તે અઘોષ પછી તરત જ અધુટ અક્ષર હોય તો (ામના) ૬ ને બદલે ? બેલાય છે અને ૬ થી પૂર્વના ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org