________________
૭૪ ]
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
– વટાવત શિટિ ન વા દ્દારા પદને છેડે આવેલા ર્ પછી તરત જ શિર અલર આવેલ હોય તો ને બદલે “” વિકલ્પ બેલાય છે. અને એ જ રીતે જૂ પછી તરત જ દ્િ અક્ષર આવે તો જૂ ને બદલે વ્ર વિકલ્પ બેલાય છે. પ્રાર્ + શેતે = પ્રાણુ , કાટુ તે તથા વાછતે (જુઓ નારાજ)
પૂર્વ દિશામાં સૂએ છે. સુન્ + શેતે = કુળ શેતે, શ તથા દુકાળજીતે ( જુઓ નારાજ)
સારે ગણનારો સૂએ છે. આ સૂત્રમાં વિહિત કરેલા ૬ અને ૨ ને બીજો કોઈ ફેરફાર થતો નથી.
વક્તા ઘણીવાર એક વધારાને ભળતો અક્ષર પણ બેલી જાય છે એને આ નમૂને છે અને નીચેનાં ૧૮ તથા ૧૯ મા સૂત્રે પણ એવા જ નમૂનાના સૂચક છે. ૧ ૧૫.
इनः सः सोऽश्वः ॥१।३।१८॥ પદને છેડે આવેલા ટુ પછી તથા ન પછી તરત જ સ આવે તે રસ ને બદલે વિકલ્પ બેલાય છે. જે “સ” નો રસ બોલવાનું સૂચન કર્યું છે તે જ અને સંબંધી ન હવે જોઈએ. ઘણું કરીતિ = 9 + સીત્ત = ઘટ્ટ (સીમિત તથા ઉત્ સીન્તિ–– છ જણું
નાશ પામે છે.
જ્યારે આ નિયમ લાગે ત્યારે “સુ” વાળા આ ઉદાહરણમાં “સુ” ને કોઈ ફેરફાર થતો નથી. મવાન + સાધુઃ =મવાન + સાધુ = માનસાધુ તથા મેવાન સાધુ:-~તમે
સજજન છે. + રોતતિ = પત્ -છ (ફળ) ખરી પડે છે. આ પ્રગના a માં મૂળ સ્વ એમ હતું, પણ પછીથી ઉચ્ચારણની પ્રક્રિયા દ્વારા જ એમ થયું છે તેથી આ ટૂ ધ ન સંબંધી છે માટે ઘર ક્યોતિ એમ જ બેલાય. મવાનું તતિ—તમે ખરી પડે છે. આ પ્રયોગમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે છે તેથી અહીં પણ માન જળ્યોતતિ એમ જ બેલાય. ૧૩૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org