________________
શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
સ્વ. વિમળાબેન હિમતલાલ દોશી
કમયેવ માધિકારરતે.. ” ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ હોય કે જૈન દર્શનને 6 કમંગ ” હાય, આપે એ ઉપદેશને અક્ષરશ: આપના જીવનમાં ઉતારી જતન વાંકાનેરથી મેહમયી : મુંબઈ નગરીમાં આવી અથ'– ઉપજ'નમાં કાર્યરત થયા.
આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા આદિ ધાર્મિક સંસ્કારોનું જે દેહ સીંચન આપનામાં થયેલ, અને આપનો લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનેના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજ કલ્યાણના કાર્યો સાવ જનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આટસ અને કોમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી–તે ખરેખર પ્રશસનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાના કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભયુ” દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.