________________
~www
કાશ્યપસ હિતા સર્વાઙ્ગનિવૃત્તિ:-તે શરીરરચના સંબંધે કશ્યપ આચાર્ય આમ માને છે કે માતાના ગર્ભાશયમાં રહેલા ગર્ભમાં બધાંયે અગા એકી વખતે ઉત્પન્ન થાય છે, એમ દર્શાવીને કશ્યપના તે સર્વાંગનિવૃત્તિવાદને આત્રેયે છેલ્લા પક્ષ તરીકે દર્શાવેલ છે અને આ કાશ્યપસહિતામાં પણ આમ કહેવાયું છેઃ
૩૮
www
કહ્યું છે.' એમ ઘણી વાર ‘ કશ્યપ ’ શબ્દ મૂકીને કશ્યપસંહિતાના કર્તા આયાના ઉલ્લેખ કરેલા જોવામાં આવે છે; તેમ જ ક્યાંક તે મારીચ’ શબ્દ મૂકીને પણ · કાશ્યપસંહિતાના કર્તા આચા “ કશ્યપ ’તે જ દર્શાવ્યા છે; ( જુએ ક૫સ્થાન– ભેાક. અ અને . . .) એ રીતે આગળપાછળના ગ્રંથની એકવાક્યતાનું અનુસંધાન કરતાં કશ્યપ ’ જ મારીચ તરીકે અને મારીચ જ ‘ કશ્યપ’ તરીકે વ્યવહાર કરાયેલા દેખાય છે. તે ઉપરથી આ કાશ્યપસ હિતાના આયા મારીય કશ્યપ છે’ એમ જણાવવામાં આવે છે; વળી તે જ ‘ મારીચ કશ્યપ 'ના સ સ્થળે એકવયનાન્તરૂપે ક્યાંક
મારીચ શબ્દથી અને ક્યાંક ‘કશ્યપ' શબ્દથી વ્યવહાર કરેલા ઢાવાથી તે ‘ મારીય ’ અને ‘કશ્યપ’ એક વ્યક્તિરૂપ જ છે એમ સ્પષ્ટ જણાય છે. આત્રેયસંહિતા-ચરકમાં ( સૂત્રસ્થાનના ૧૨ મા વાતકલાકલીય અધ્યાયમાં વાર્યાવિદની સાથે પક્ષપ્રતિપક્ષ(વાદી-પ્રતિવાદી)ભાવથી જે સંવાદ દર્શાવ્યા છે, તેમાં પણ આત્રેયે મારીચિને વાર્યાવિદ રાજાના સહભાવી તરીકે જણાવીને મરીચિના પુત્ર કશ્યપને જ જણાવ્યાનું સમજાય છે આ કાશ્યપસંહિતામાં પણ (ખિલ સ્થાનના ૧૩ મા અધ્યાયમાં‘રૂતિ વાનૈવિ ટ્રાયેવ મહીપાય મહાન ઋષિઃ । શૉસ સર્વવિદ્ધ ચાાનામથ મેવગમ્ ॥ –મહાન ઋષિ કશ્યપે વાર્યાવિદ
નામના રાજાને બાળકાનાં સમગ્ર ઔષદ્યાના ઉપદેશ કર્યા હતા.’ એ ઉપરથી આ સંહિતાના આચા મારીય કાશ્યપ તથા વાર્યાદિ નામના રાજાનું સહઅસ્તિવ દર્શાવ્યુ` છે. વળી આત્રેયસંહિતા ચરકમાં પાછળથી જ્યાં શરીરની રચનાના વિષયમાં વિચાર કરવામાં આવેલ છે, ત્યાં સૂત્રકર્તા અનેક ઋષિઓના ધણા પ્રકારના વિવાદે દર્શાવવામાં આવ્યા છે, અને
તે પ્રસંગે પૂર્વાચાર્યોના મતેા બતાવવાની શરૂઆત
ક્રૂરી છે. તેમાં પાઠભેદ મળતા હોવાથી કાઈ પુસ્તકમાં
આત્રેયે કશ્યપના ઉલ્લેખ કર્યા છે. તેથી× તંત્ર યવઃ
× મુદ્રિત ચરકના પુસ્તકમાં આ વિપ્રતિવાદને જ્યાં ઉલ્લેખ કર્યો છે, ત્યાં પોશાચિન્ત્યમ્ તિ મારીવિ: જયવઃ-~ગના શરીરમાં જે અવયવેા અને છે, તે પરાક્ષ હાવાથી વિચારી શકાય તેમ નથી એમ
|
wwww
મ રીચિ કશ્યપ માને છે; અને 'युगपत् सर्वाङ्गनिर्वृत्तिः ગર્ભના શરીરમાં બધાં અંગે એકી વખતે ખની જાય છે, એમ ધન્વંતરિ માને છે, એવા પાઠ જોવામાં આવે છે; તેમ જ સુશ્રુતના લેખ ઉપરથી ધન્વંતરિને પણ આ જ સિદ્ધાંત જોવામાં આવે છે, તેથી એક વખતે બધાં અંગેા ખની જવારૂપ સર્વાંગ
વૃત્તિવ દ ધન્વ તરિા છે અને તે બાબત પરીક્ષ હાવાથી વિચારી શકાય તેમ નથી-એવા અચિન્ત્ય વિવાદ કશ્યપનેા છે, એમ જાણવામાં આવે છે, એમ સર્વાગનિવૃત્તિવાદ એ ભલે ધન્વંતરિને હાય; પરંતુ ચરકના એક હસ્તલિખિત પુસ્તકમાં થવ: સીનનિવૃત્તિ: કશ્યપ માને છે કે માતાના ઉદરમાં રહેલા ગર્ભનાં બધાંયે અગા એકી વખતે બને છે, એ વાક્યમાં થવ' એ નામ પહેલું બતાવ્યું છે, તેથી કશ્યપના સર્વાંગ નિવૃત્તિવાદને દર્શાવતા પાઠ પણ મળે છે. શ્રીયુત ગિરીન્દ્રનાથ વગેરે ઉપાધ્યાયેાએ પણ · હિસ્ટરી ઓફ ઇન્ડિયન મેડિસિન’નામના પુસ્તકના પ્રથમ ભાગના ૧૭૯ પાનમાં કશ્યપનું નિરૂપણ જે કર્યું છે. ત્યાં તે જ પાઠ લીધા છે. વાર્યાદિના સમકાલીન મારીચ કાશ્યપની આ સંહિતાના આચાર્ય તરીકે આત્રેયસંહિતામાં તેના સંવાદ જે કશ્યપે બતાવ્યા છે, તે જ એ કશ્યપ છે એમ નિશ્ચય થતા હેાવાથી અહીં સર્વેન્દ્રિયાળિ ધર્મસ્ય ગર્ભની બધી ઇંદ્રિયા એકી વખતે બને છે. એ વાક્ય ઉપરથી સર્વાંગનિવૃત્તિવાદના સિદ્ધાંત દર્શાવેલ હોવાથી તેમને અ ચત્યવાદ આ કાશ્યપસહિતામાં મળતા નથી, એ કારણે વિરુદ્ધ સિદ્ધાંતવાદ તેમના ન જ હોય, એ જ યેાગ્ય હાવાથી કશ્યપના સર્વાંગનિવૃત્તિવાદનેજ દર્શાવતા પાઠ જ સંગત હાઈ ખધખેસના દેખાય છે, માટે આગળ-પાછળના પદના પાઠમાં જે ફેરફાર કરવા તે વિચારવા યેાગ્ય છે.