________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.५८ विजयद्वारस्थितचक्रध्वजादि निरूपणम् १२७ कल कदाचित् पोषकत्वमन्तरेणापि संभवति यथा हरिण यथाधिपतेः सिंहस्य तत आह- भर्तृत्व-पोषकत्वमित्यर्थः, अतएव महत्तरकत्वं, तदपि महत्तरकत्वं कस्यचिदाज्ञाविकलस्यापि संभवति यथा कस्यचिद्वणिजः स्वदासदासीवर्ग प्रति तत्राह-'आणाईसरसेणावच्चं' आज्ञेश्वरसेनापत्यम्, आज्ञया ईश्वर आज्ञेश्वरः सेनायाः पतिः सेनापति आज्ञेश्वरश्चासौ सेनापतिश्चेति आज्ञेश्वरसेनापतिः तस्य कर्म आज्ञेश्वरसेनापत्यम्, स्वसैन्यं प्रति अद्भूतमाज्ञा प्रधान्य मित्यर्थः, कारयन् अन्यै नियुक्तैः पुरुषैः पालयन् 'अहयत्ति' आख्यानक प्रतिवद्धानि, यदि वा अहतानि अव्याहतानि नित्यानि-नित्यानुबन्धीनीत्यर्थः ये नाटय गीते-नाट्यं नृत्यं गानम्,यानि च वादितानि तन्त्रीतलतालत्रुटितानि, तन्त्री-वीणा, तलौ -हस्ततलौ ताल:-कंसिका, त्रुटितानि-चादित्राणि, तथा यश्च घनमृदङ्गः पटुना -पुरुषेण प्रवादितः, तत्र घनमृदङ्गो नाम-मेघसमानध्वनियों मृदङ्गः धनमृदङ्गः, तेषां रवेण 'दिव्वाई भोगभोगाई' दिव्यान् प्रधानान् भोगभोगान् शब्दाप्रकार की नहीं थी किन्तु पुरपति होकर जैसी रक्षा की जाती है उस प्रकार की थी इसी बात को प्रकट करने के लिये पौरपत्य यह विशेषण दिया गया है, पौरपत्य नायकता के बिना भी हो सकता है अतः यह पौरपत्य ऐसा नहीं था किन्तु नायकता के साथ था, नायकता स्वामिता के साथ थी स्वामिता पोषकता के साथ थी पोषकता महत्तरकता आजैश्वर्य सेनापत्य के साथ थी इस प्रकार से वह विजयदेव इन सबवातों को अपनी प्रजाजनों से अपने नियुक्त पुरुषों द्वारा पलवाता था, नाटक और गीतों का निरीक्षण करता था उनमें एक सा था चतुर पुरुषों द्वारा वजाये गये वादित्रों के शब्दों का श्रवण करता था ये वादित्रों की ध्वनि मेधकी ध्वनि के जैसी स्निग्ध और अतिगंभीर होती थी इस प्रकार શકે છે પરંતુ આ રક્ષા તેવી ન હતી પરંતુ પુરપતી થઈને જેવી રક્ષા કરી શકાય છે. એવા પ્રકારની હતી. એ વાત પ્રગટ કરવા માટે પરિપત્ય એ વિશેષણ આપવામાં આવેલ છે. પૌરપત્ય નાયકપણા વગર પણ થઈ શકે છે. પરંતુ આ પરિપત્ય એવું ન હતું પરંતુ નાયકપણાથી યુક્ત હતું. નાયકપણું સ્વામી પણ થી યુકત હતું. સ્વામિપણું પિષકપણાથી યુકત હતું. પિષકપણું મહત્તરકપણું આજ્ઞા એશ્વર્ય સેનાપત્ય પણુથી યુકત હતું. આ રીતે એ વિજયદેવ આ તમામ વાતને પિતાની પ્રજાજને પાસે પિતે નિયુકત કરેલ પુરૂ દ્વારા પળાવતા હતા. નાટક અને ગીતનું નીરીક્ષણ કરતા હતા. તેમાં એકીસાથે ચતુર પુરૂષ દ્વારા વગાડવામાં આવેલ રમણીય વાજીબેના શબ્દોનું શ્રવણ કરતા હતા. એ વાત્રની વનિ મેઘની દવનીના જેવી નિગ્ધ અને ગંભીર હતી. આ પ્રમાણેના ઠાઠમાઠથી