________________
૦૨
. जीवाभिगमसूत्रे 'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'दबट्टयाए सासा' द्रव्यार्थतयाशाश्वती, तत्र द्रव्यं सत्रापि सामान्य मुच्यते त्वति-गच्छति तान् तान् पर्यायान् विशेषानिति द्रव्यम् इति द्रव्यपद व्युत्पत्ते द्रव्यमेव अर्थस्ताविकः पदार्थों यस्य न तु पर्यायः स द्रव्यार्थः द्रव्यमानास्तित्वप्रतिपादको नय विशेषस्तस्य भावो द्रव्यार्थता तया द्रव्यमानास्तित्व यतिपादकनयाभिप्रायेण रत्नप्रभा शाश्वती द्रव्याथिकनयमतपर्यालोचनायामेवंविधाकारस्य रत्नप्रभाराः सर्वदामादादिति ।।
आप मिल प्रकार कहते हैं कि रत्नप्रभा पृथिवी-किसी नय के अभिप्राय की मान्यता के अनुसार-शाश्वत है और किसी अपेक्षा-किसी लय के अभिप्राय के अनुसार अशाश्वत है ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-गोयना! दमट्टयाए सामया' हे गौतम! रत्नपभा प्रथिवी द्रव्याथिक मय की अपेक्षा शाश्वती है-क्यो कि इस नय का विषय केवल शुद्ध द्रव्य ही होता है-द्रव्य का ही नाम सामान्यजो उन २ पर्यायों को प्राप्त करता है-उन पर्यायो में जाता है-उसी का नाम द्रव्य है ऐली द्रव्य शब्द की व्युत्पत्ति है यह द्रव्य ही जिलका विषय होता है वह द्रव्यार्थिक है इस तरह द्रव्य मात्र के अस्तित्व का प्रतिपादक जो नय है यह नय केवल एक द्रव्य को ही तात्विक पदार्थ मानता है पर्याय को नहीं अतः इस लय के अभप्राय के अनुसार रत्नप्रभा पृथिची शाश्वत है क्योंकि रत्नप्रभा पृथिवी का ऐसा
હે ભગવન આપ એવું શા કારણથી કહો છો કે રતનપ્રભા પૃથ્વી કોઈ અપેક્ષા અર્થાત્ કોઈ એક નયની માન્યતા પ્રમાણે શાશ્વત અને કેઈ અપેક્ષા એટલેકે કેઈ નયના અભિપ્રાયની માન્યતા પ્રમાણે અશાશ્વત છે? આ પ્રશ્નના ઉત્તરમાં प्रभु ४ छ । 'गोयमा ! दवद्वयाए साप्पया' हे गीतम! २नमा पृथ्वी દ્રવ્યાકિનયની માન્યતા પ્રમાણે શાશ્વતી છે. કેમકે આ નયને વિષય કેવળ શુદ્ધ દ્રવ્ય જ હોય છે. દ્રવ્યનું જ નામ સામાન્ય છે. જે તે તે પર્યાને પ્રાપ્ત કરે છે તે તે પર્યામા જાય છે. તેનું જ નામ દ્રવ્ય છે. આ પ્રમાણે ની દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિી છે. આ દ્રવ્યજ જેને વિષય હોય છે, તે દ્રવ્યાર્થિક કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્ય માત્રના અસ્તિત્વનું પ્રતિપાદન કરવાવાળે જે નન્ય છે, તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. આ નય કેવળ દ્રથનેજ તાત્વિક પદાર્થ માને છે. પર્યાયને નહીં તેથી આ નયની માન્યતા પ્રમાણે રત્નપ્રભા પ્રથ્વી શાશ્વત છે. કેમકે રત્નપ્રભા પૃથ્વીને એ આકાર, હમેશાં વિદ્યમાન