________________
जीवामिगमसूत्रे
आनुपूर्व्यसुजातवमगम्भीरशीदलजलाम् संछन्नपत्तबिसमृणाला चहू पलकुम्भु - नलिनसुभगसौगन्धिकपुण्डरीक महापुण्डरीकशतपत्रसहस्रपत्र के सरफुल्लोपचिताम् पट्ट्पदपरिभुज्यमानकमलाम् अच्छविमलसलिलपूर्णां परिहत्थभ्रमन्मत्स्य कच्छपासू अनेकशकुनिगण मिथुन क विरचितशब्दोन्नतिकमधुरस्त्ररनादिताम् तां ( पुष्करिणी) पश्यति दृष्ट्रा तामवगाहतेऽवगाद्य स खलु तत्रोष्णमपि प्रवि नयेत् तृपामपि घविनयेत् क्षुधामपि प्रविनयेत् ज्वरमपि प्रविनयेत् दाहमपि प्रविनयेत् निद्रायेत वा मचलायेत वा स्मृति वा रर्ति वा धृतिं वा मर्ति वा उपकभेत, शीतः शीतीभूतः संक्रामन् संक्रामन् 'साया सोक्खबहुले यावि विह'रेज्जा' साता सौख्यबहुलः समधिगत परमानन्दचापि विहरेत् 'एवामेव गोयमा' जब एक बड़ी भारी पुष्करिणी को कि जिसका वर्णन अभी अभी चतुकोण आदि विशेषणों से किया जा चुका है देखता है और देखकर वह उसमें प्रवेश कर जाता है । प्रवेश करके वह वहां अपनी गर्मी को शान्त करता है प्यास को बुझाता है एवं पास में लगे हुए शल्लकी आदि के पत्तों को खाकर उनसे अपनी भूखको भी शान्त कर लेता है। इस तरह गर्मी जन्य ज्वर से रहित हो जाने के कारण भीतर बाहर में शान्ति के आ जाने से वह वहीं पर क्षण भर के लिये निद्रा भी ले लेता है अथवा प्रचला नाम की निद्रा के आधीन हो जाता है ऊंघ जाता है इस प्रकार से भीतर बाहर में शान्ति के मिल जाने के कारण चवडा जाने से गुंधी हुई स्मरण शक्ति को हर्षोल्लास रूप रति को, धृति को और प्रति को वह गजराज प्राप्त कर लेता है । और शीतलता स्वरूप પરિસ્થિતિમાં પડેલે તે હાથી જ્યારે એક મેાટા સરાવરને દેખે કે જેનું વર્ણન પહેલા ચાર ખૂણા વાળા વિગેરે વિશેષશેા આપીને કરવામાં આવેલ છે. એવા સરાવરને રૃખીને તે એ સાવરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે પેાતાની ગરમીને ત્યાં શાંત કરે છે. અને તરસને પણ બુજાવે છે, તેમજ સરાવરની પાસે લાગેલાં શાકી વિગેરે વનસ્પતિયેાના પાંદડાને ખાઇને તેનાથી પેાતાની ભૂખને પણ શાંત કરે છે. આ રીતે ગરમીથી થયેલ પીડાથી મુક્ત થવાના કારણે અને અંદર તેમજ ખહાર શાંતી આવી જવાથી એકાદ ક્ષણુને માટે ત્યાંજ ઘી પણ જાય છે. અથવા પ્રચલા નામની નિદ્રાને આધીન ખની જાય છે. અર્થાત્ ઉંઘી જાય છે. આ પ્રમાણે અંદર અને બહાર શાંતી મળવાના કારણે પહેલાં ગભરાઈ જવાના કારણે ગયેલી સ્મરણુ શક્તિને તેમજ હોલ્લાસ રૂપ રતિને ધૈયને, અને મતિને તે ગજરાજ ફરીથી પ્રાપ્ત કરીલે
३२४