________________
५६४
जीवामिगम मयीपात्री, उदको येनोदकं मुदश्चते वार्दानी गलतिको, यद्यपि करकरी वा नीनां न कश्चिद्विशेषस्तथापि संस्थानादिकृतो भेदो लोकादवगन्तव्यः । सुपतिष्ठका पुष्पपात्र विशेषः, पारी घृतादि स्नेहभाण्डम् चपकः पानपात्रम् भृगारः कनकालका 'झारी' इति मसिद्धः, शरकपरशौ पात्रविशेषौ पात्रीस्थाले लोकप्रसिद्ध एच मल्लकं-शराबविशेषः चपलितं-पात्रविशेषः दकवारको जलघटः विचित्राणि विविध चित्रोपेतानि वत्तकानि-मोजनकालोपयोगि-घृतादि पात्राणि तान्येव मणि वत्तकानि मणि प्रधानकानि वर्तकानि शुक्तिश्चन्दनाद्याधारभूताः शेषास्तु पात्रविशेषास्तत्तकालपसिद्धा लोकतो यथाशक्यं ज्ञातव्या । एते भाजन विधयः कथम्भूताः ? इत्याह 'कंचणमणिरयणभत्तिचित्ता' काञ्चनमणि रत्नानमिक्तयो विच्छित्तयस्ताभिश्चित्राः । 'भायणविधीए' भाजन विधिना भाजन-विधिमधिकृत्य 'बहुनाम सुप्रतिष्ठक है घी तेल रखने के पात्र का नाम पारी है पान पात्र का नाम चपक है झारी का नाम भृगारक है शरक पात्र विशेष का नाम है स्थाली और पात्री ये तो प्रसिद्ध ही है । जल भरने के घटका नाम दकदारक है भोजन काल में उपयोगी जो घृतादि रखने के पात्र हैं उनका नाम यहां वत्तक शब्द से कहा गया है ये पात्र उन कल्प वृक्षों के दिये जाते हैं पर वे सब मणि के बने हुए दिये जाते हैं तथा ये सय पात्र विविध प्रकार के चित्रों से युक्त होते हैं यही बात यहां मणिवर्तक शब्द से प्रकट की गई है घिसकर जिस में चन्दन आदि रखे जाते है उसका नाम शुक्ति है बाकी के जो और यहां पात्र कहे गये हैं उन्हें लोक ले या संप्रदाय विशेष से जान लेना चाहिये. इन सब पात्रों के ऊपर सुवर्ण से मणियों से और रत्नों से नाना प्रकार વંતિકાને વધની તથા લેટે પણ કહે છે. પુ રાખવાના પાત્રનું નામ સુપ્રતિષ્ઠક છે ઘી તેલ વિગેરે રાખવાના વાસણનુ નામ “પારી છે. પાન પાત્રનું નામ “ચષક છે. જારીનું નામ ભંગારક છે. શરક એ પાન વિશેષનું નામ છે. થાળી અને પાત્રી આ બન્ને પ્રસિદ્ધજ છે. પાણી ભરવાના ઘડાનું નામ “દકારક છે જમતા વખતે ઘી વિગેરે રાખવામાં ઉપયોગી એવું જે પાત્ર છે. તેને અહિયાં “વર્તક શબદથી કહેલ છે, આ પાત્ર એ કલ્પવૃક્ષેથી અપાય છે પણ તે બધા મણિચાના બનાવવામાં આવેલ અપાય છે. આ બધા પાત્રો અનેક પ્રકારના ચિત્રોથી યુકત હોય છે. એજ વાત અહિંયા “મણિવર્તક એ શબ્દથી પ્રગટ કરવામાં આવેલ છે. ચંદન વિગેરે ઘસીને જેમાં રાખવામાં આવે છે તેનું નામ “શક્તિ છે. બાકીના બીજા જે પાત્રો અહિયાં બતાવવામાં આવ્યા છે. તેને લોક રૂઢીથી અથવા સંપ્રદાય વિશેષથી સમજી લેવા જોઈએ. આ બધા પાત્રોની ઉપર સેનાથી મણિયોથી, અને પત્નથી અનેક પ્રકારના ચિત્રોની રચના કરવામાં આવેલ