________________
प्रमैयद्योतिका टीका प्र.३ उ.३ ४.३० सभेदपृथिव्याः स्थित्यादिनिरूप गम् ४६९ कमुत्पद्यमानाः पृथिवीकायिकजीवाः खलु भदन्त ! 'केवइय कालस' कियत्काल स्य 'केवइय कालस्स' इत्यत्र तृतीयार्थे षष्ठी विभक्तिस्वेन कियता कालेन ‘णिल्ले वा सिया निर्लेपाः स्युः पतिसमयमेकै कापहारेणापहियमाणाः पृथिवी कायिकाः कियता कालेन सर्ने एव निष्ठामुपयान्तीति प्रश्नः भगदानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'जहण्णपदे' जघन्यपदे यदा सर्वस्तोका भवन्ति तदा-'असं. खेजाहि उस्सप्पिणीओ सप्पिणीहि' असंख्यातासि रुत्सपिण्यवसर्पिणीमिः पृथिवीकायिका निर्लेपा भवन्तीति । 'उकोसपए' उत्कर्षपदे यदा सर्वे बहवो भवन्ति सदाऽपि 'असंखेज्जाहिं उस्सपिणीओ सप्पिणीहि' असंख्याताभिरु सपिण्यवसर्पिणीमि निलेपा भवन्तीति। अत्राय विशेष:-'जहन्नपदाओ उक्कोसपए असंखेज्जगुणा'
हे भदन्त ! जितने अभिनव पृथिवी कायिक जीव विवक्षित काल में जघन्य और उत्कृष्ट रूप से उत्पन्न होते हैं वे सब उतने जीव कितने काल के बाद यदि उनमें से एक एक जीव निकाला जावे तो पूरे समाप्त हो जायें ? इसके उत्तर में प्रभु श्री कहते है-गोयमा जहन्नपए अस. खेज्जाहिं उस्तप्पिणीओसप्पिणीहिं उनकोसपदे असंखेज्जाहिं उस्सपिणि ओसप्पिणीहिं' हे गौतम ! जघन्य ले अर्थात् जब एक काल में कम से कम उत्पन्न होते हैं उस अपेक्षा ले यदि उनमें से प्रत्येक समय में एक-एक जीव अपहत किया जावे तो उनके पूरे अपहरण होने में असंख्यात उत्सपिणियां और असंख्यात अवलपिणियां समाप्त हो
હે ભગવન્! જેટલા નવા પૃથ્વીકાયિક જી વિવક્ષિત કાળમાં જઘન્ચ અને ઉત્કૃષ્ટ પણાથી ઉત્પન્ન થાય છે, તે બધાજ જે કેટલા કાળ પછી તે તેઓમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કાઢવામાં આવે, તે પૂરે પૂરા બહાર કહાડી શકાય? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छे हैं 'गोयमा ! जहन्नपए अस जाहिं उस्तप्पिणी ओसप्पिणीहि उक्कोसपदे अव खेज्जाहिं उस्सपिणी ओसप्पिणीह' गौतम ! धन्यथी अर्थात् न्यारे ४ કાળમાં એાછામાં ઓછા ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી જે તેમાંથી પ્રત્યેક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે, તે પૂરેપૂરા તેઓને બહાર કહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસંખ્યાત અવસર્પિણી પૂરી થઈ જાય છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી અર્થાત્ એક જ કાળમાં જ્યારે તેઓ વધારેમાં વધારે ઉત્પન્ન થાય છે. તે અપેક્ષાથી પણ જે તેમાંથી એક એક સમયમાં એક એક જીવ બહાર કહાડવામાં આવે તે પણ તેઓને પૂરેપૂરા બહારહાડવામાં અસંખ્યાત ઉત્સર્પિણ અને અસાત અવસર્પિણ