________________
२६८
जीवामिगम होदयं कश्चिद्वेतयते यः प्राग्भने दाहच्छेदादिव्यतिरेकेण मरणमुपगतोऽनति संक्लिष्टाध्यवसायी समुत्परते तदानीं न तस्य भागभवानुविद्धमाधिरूपं दुःखं नापि क्षेत्रत्रमावजं नापि परमाधार्मिककृतं नापि पररूपरोदीरितदुःखं तत एवं विष दुःखा मावादसौ सातोदयं कश्चिद्वेदयते इति कथ्य से, 'देव कम्मुणावावि' देव. कर्मणा पूर्वमाङ्गतिकदेव प्रयुक्तया क्रियया तपाहि-गच्छति पूर्वसागतिको देवः उपमाएण'-उपपात काल में कोई २, नारक साता वेदनीय कर्म के उदय जन्य मुख का देदन भी करता है परन्तु ऐसा जीव कैसा होता है-इसके लिये कहा गया है कि ऐसा जीव पूर्वभर में दाह आदि निमित्त के छैन आदि निमित्त के विना-अकाल मरण के साधन जुटाये विना मरण को प्राप्त होता है
इल स्थिति में वह भरते समय अतिशय संक्लेश परिणामो वाला नहीं होता है तः अलि संलिप्ट परिणामों वाला नहीं होने से
जीब जब नरक में उत्पन्न होता है तो उसके पूर्वभव के त्यागने में मानलिक दुःख का अभाव रहता है, तथा नरक रूप क्षेत्र के स्वभाव से जन्म दुःख भी उसे नहीं होता है, परमाधार्मिक देवों द्वारा किया गया दुःख भी उसे नहीं होता है और न आपस में उदीरित दुःख भी उसे होता है इस तरह के दुःख के अभाव से कोई २, जीव यहां नरक में भी खाता के उदय को भोगता है ऐसा कहा जाता है 'देवकम्मुणा वा वि तथा-कोई पूर्व भव का परिचित जीव हो गया हो और वह अपने ઉત્પત્તીના સમયે કઈ કઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવા વાળા સુખનું પણ વેદન કરે છે પરંતું તેવા જ કેવા હોય છે, તે સંબંધમાં કહ્યું છે કે એ જીવ પરભવમાં દાહ વિગેરે નિમિત્ત વગર, છેદ વિગેરે નિમિત્તવિના, અકાલ મરણના સાધન છૂટવ્યાં વિના મરણ પામે છે. આવી સ્થિતિમાં તે મરણ વખતે અત્યંત સંકલેશ પરિણામે વાળ હેત નથી. અતિ સંકિલષ્ટ પરિણામોવાળે ન હોવાથી તે જીવ જ્યારે નરકમાં ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવને ત્યાગવામાં માનસિક દુખને આ સાવ રહે છે. તથા નરક રૂપ ક્ષેત્રના સ્વભાવથી થવાવાળું દુઃખ પણ તેને હેતું નથી. પરમધાર્મિક દેવે દ્વારા કરવામાં આવેલ દુઃખ પણ તેને હેતું નથી તેમજ પરસ્પરમાં આપેલ દુખ પણ તેને હોતું નથી. આ રીતના દુખના અભાવથી કઈ કઈ જીવે ત્યાં નરકમાં પણ સાતા વેદનીય કર્મના ઉદયને ભેગવે છે. तमाम भाव छ 'देवकम्मुणावा वि' तमलो भवन પરિચિત છવ દેવ થઈ ગયો છે, અને તે પિતાના અવધિજ્ઞાનથી પિતાના