________________
१०४
जीवाभिगमसूत्र च्छेदेक द्रव्यस्यैव नित्यत्वाधिकरणत्वात्तथा अनित्यत्वावच्छेदक वर्णादि पर्यायस्यैव चानित्यत्वाधिकरणत्वादिति वाच्यं, द्रव्यपर्याययोरेकान्तभेदरानयुपगमेन कथंचिद् भेदाभेदयोरेवाभ्युपगमादिति । अन्यथा द्रव्यपर्याययोरेकान्तभेदे उभयोरपि असचापाताद, तथाहि-एरपरिकल्पितं द्रव्यमसत् पर्यायरहितत्वात, नवपुराणत्वपर्यायशून्यगगनकुसुमवत्, वालवादि पर्याय शून्य वन्ध्यासुतवद्वा तथा परपरिकल्पिताः पर्याया असन्तः द्रव्यव्यतिरिक्तत्वात् वन्ध्यासुतगतदालत्वादि पर्यायवदिति, तदुक्तम्
'द्रव्यं पर्यायवियुतं पर्यावा व्यजिताः ।
कब कदा केन किं रूपा दृष्टा मानेन देन ना ॥१॥ इति । ____ उत्तर-ऐसी आशंका इसलिये उचित नहीं है कि द्रव्य और पर्याय ये जुदे २, नहीं माने गये हैं क्योंकि सिद्धान्तकारों ने इनमें कथंचित् भेदाभेदात्मकता स्वीकार की हैं यदि यह सिद्धान्त स्वीकार नहीं किया जाय और एकान्त रूप से-सर्वथा रूप से इनमें-भेद ही स्वीकार किया जाय तो न द्रव्य की लत्ता सिद्ध हो सकती है और न पर्याय की ही जो इस बात को मानता है कि द्रव्य पर्याय से भिन्न है तो उसके वह द्रव्य की लत्ता इसलिये नहीं बनती है कि वह नव पुराण आदि पर्यायों से शून्य गगन कुसुम की तरह पर्यायों से रहित होने के कारण असत् हो जाता है अथवा-चालत्व आदि पर्यायों से शून्य बन्ध्यासुत की तरह यह हो जाता है इसी तरह द्रव्य ले भिन्न होने के कारण पन्ध्यासुनगन बालत्व आदि पर्यायों की तरह पर्याय भी असत् रूप हो जाती है। तदुक्तम्
ઉત્તર–આવી શંકા એ માટે એગ્ય નથી કે દ્રવ્ય અને પર્યાય આ જુદા જુદા માન્યાનથી કેમકે સિદ્ધાંતકાએ આમાં કથંચિત ભેદ અને અભેરાત્મકપણને સ્વીકાર કર્યો છે, જે આ સિદ્ધાંત સ્વીકારવામાં ન આવે અને એકાન્ત પણાથી અર્થાત નિશ્ચિતપશાથી સર્વ પ્રકારથી તેમાં ભેદ જ માનવામાં આવે તો દ્રવ્યની કે પર્યાયની સત્તા સિદ્ધ થઈ શકતી નથી જે આ વાતને માને છે, કે દ્રવ્ય પર્યાયથી જુદું છે, તે તેના આ દ્રવ્યની સત્તા એ માટે બનતી નથી કે તે નવા પુરાણ વિગેરે પર્યાથી શૂન્ય આકાશ પુષ્પની જેમ પર્યાથી રહિત હોવાના કારણે અસત થઈ જાય છે અથવા બાલપણા વિગેરે પર્યાથી શૂન્ય વંધ્યાસુતની માફક તે થઈ જાય છે એજ પ્રમાણે દ્રવ્યથા ભિન્ન હોવાના કારણે વંધ્યાસુતમાં રહેલ બાળપણ વિગેરે પર્યાની માફક પર્યાયપણુ અસત્ રૂપ થઈ જાય છે, એજ કહ્યું છે