________________
२४०
जीवामिगमत्र तमःममा पृथिव्या अन्तिमे तृतीयप्रतरे नारकाणामवगाहना पञ्चाशदधिके द्वे शते धनुषाम्, इत्येवं प्रमाणा भवति ६ । इति गाथादशकस्य भावार्थः ।गा. १०॥
सप्तम्यामधःसप्तम्यां तमस्तमःममा पृथिव्यामेक एव पतर इति षष्ठ पृथिवीगतावगाहनाममाणतो द्विगुणाऽत्रत्यानां नारकाणामवगाहना भवतीति समायाति पञ्चधनुः शत प्रमाणा सप्तम पृथिवी नारकाणामवगाहनेति । घासठ (६२॥) धनुष आगे आग के प्रत्येक प्रतर में मिलाते जाना चाहिये, ऐसे मिलाने पर अन्तके तीसरे प्रतर में तमाप्रभा पृथिवी के नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना दो सौ पचास अर्थात् ढ ई सौ धनुष की हो जाती है । प्रति प्रकार की अवगाहना इस प्रकार है-तम-प्रभा पृथिवी के प्रथम प्रतर में अवगाहना एक सौ पचीस धनुष की होती है, १, एवं दूसरे प्रतर में एकसो साढे सतासी (१८७॥) धनुष की होती है २, अन्तिम के तीसरे प्रतर में दो सौ पचास २५०) अर्थात् ढाई सौ धनुष की हो जाती है ३, ' यह दश गाथाओं का भावार्थ हुआ ॥०१०॥ ____आगे सातवीं तमस्तमःप्रभा पृथिवी में एक ही प्रतर होता है उसमें रहे हुए नारकों की भवधारणीय उत्कृष्ट अवगाहना छठी पृथिवी के नारकों की उत्कृष्ट अवगाहना से दनी अर्थात् पांचसौ धनुष की होती है ऐसा जान लेना चाहिये 'मातों पृथिवियों के नारकों की प्रत्येक
मामा 'बासद्विघणुयमडूढा' साडी मास (१२॥) धनुष पछी पछीना દરેક પ્રતરમાં મેળવતા જવું જોઈએ એવી રીતે મેળવતાં છેલ્લા ત્રીજા પ્રતરમાં તમપ્રભા પૃથ્વીના નારકેની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના બસે પચાસ ૨૫૦ અર્થાત્ અઢીસો ધનુષની થઈ જાય છે. દરેક પ્રતરની અવગાહના આ પ્રમાણે છે. તમઃપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરમાં ૧૨૫ અકસે પચીસ ધનુષની અવગાહના થઈ જાય છે. ૧, અને બીજા પ્રતરમાં ૧૮ એક સાડી સત્યાસી ધનુષની થાય છે. ૨, અને છેલ્લા ત્રીજા પ્રતરમાં ૨૫૦ બસો પચાસ અર્થાત્ અઢીસે ધનુષની થઈ જાય છે. ૩, આ પ્રમાણે દસ ગાથાઓને ભાવાર્થ थाय छे. ॥ ॥ १० ॥
સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીમાં એકજ પ્રતર હોય છે. તેમાં રહેલા નારકેની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગાહના છઠી પૃથ્વીના નારકેની ઉક્ટ અવગાહનાથી બમણું અર્થાત પાંચસો ધનુષની હોય છે. તેમ સમજવું. “સાતે પૃથ્વીના નારકોની દરેક પૃથ્વીના દરેક પ્રતરની ભવધારણીય ઉત્કૃષ્ટ અવગા