________________
जीवामिगम १५८ भावेन तामसा:-तमोमयाः तत्र यद् अपयरकादिषु तमोऽधकारो भवेत, केवलं स बहिः सूर्यप्रकाशे मन्दतमो भवति किन्तु नरकेपु तीर्थकरजन्म दीक्षादि काम व्यतिरेकेणान्यदा सर्वकालमपि प्रकाशलेशस्यापि अभावतो जात्यन्धस्येव मेघ. च्छन्नकालार्द्धरात्रातीव बहुलतरोऽधकारो भवति, तत उक्तम्-नित्यान्धकार तामसाः नरकाः, तमश्च तत्र नरके सर्वदेवावरियतमुद्योतकारिणां तत्र अभावाद, तथाचाह- 'ववगयगडचंदमूरणक्खतजोइसपहा' व्यागतग्रहचन्द्रसूर्य नक्षत्र ज्योतिषपयाः व्यपगतः विनष्टो ग्रहचन्द्रमूर्यनक्षत्ररूपाणामुपलक्षणत्वात्तारारूपाणां च ज्योतिष्काणां पन्था मार्गो येषु ते व्यपगतग्रहचन्द्रसूर्यनक्षत्रज्योतिष्कपया जहां मर्त्यलोक में कोठरी आदि में अन्धेरा घना रहता है और सूर्य के प्रकाश में वह मन्द तम होता रहता है-ऐसा अन्धकार वहां नहीं होता वहां तो सिर्फ तीर्थकर के जन्म समय में एवं दीक्षादि के समय में ही अन्धेरा कुछ समय के लिये दूर हो जाता है बाकी के और सब लमयों में वहां उद्योग लेश्यावाले पदार्थों के अभाव होने से जास्यन्ध पुरुष की दृष्टि में जैसा गाढ अन्धेरा छाया रहता है और जैसा अन्धेरा मेघों से युक्त वर्षाकाल की अर्द्धरात्र के समय में होता है इसी तरह का बहलतर अन्धकार वहां नरकावासों में छाया रहता है अर्थात् वहां नित्य गाढ अंधेरा छाया रहता है इस बात की प्रष्टि करते हैं 'चवगयगह चंद सूरनक्षत्त जोइसपहा' इसका तात्पर्य यही है कि वहां पर ग्रह, चन्द्र सूर्य, नक्षत्र, तारा इन ज्योतिषकों का रास्ता नहीं है ये प्रकाश शील पदार्थ वहां नहीं हैं। तथा वहां की भूमि જેમ અહિયાં આ મૃત્યુલોકમાં ગુફા ભોયરા વિગેરેમાં અંધારું બન્યું રહે છે અને સૂર્યના પ્રકાશમાં મંદતમ થઈ જાય છે, એ અંધકાર ત્યાં હોતા નથી. ત્યાં તે કેવળ તીર્થકરના જન્મ સમયે અને દીક્ષા વિગેરે સમયે જ થોડા સમય માટે જ અંધારું દૂર થઈ જાય છે. બાકીના બધા જ સમયમાં પ્રકાશક લેશ્યાવાળા પદાર્થોને અભાવ હોવાથી જાત્કંધ પુરૂષની દષ્ટિમાં જે પ્રમાણે ગાઢ અંધકાર છવાઈ રહેલ છે અને મેઘ-વાદળાઓવાળી ચોમાસાની અધિરાત્રિઓમાં જેમ અંધકાર હોય છે. એ જ પ્રમાણે બહલતર અંધકાર ત્યાં નરકવાસમાં છવાઈ રહે છે. અર્થાત્ ત્યાં હરહંમેશાં ગાઢ અંધારું જ છવાઈ રહે છે. એ વાતની पुष्टि ४i सूत्र.२ ४ छ'ववगयगहच दसूरनक्खत्तजोइसपहा' AL કથનનું તાત્પર્ય એજ છે કે ત્યાં આગળ ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આ
તિષ્ક દેને પ્રવેશવાને રસ્તે જ નથી. અર્થાત પ્રકાશ કરનાર પદાર્થોને