________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૨ ટબો:
એણી પરિંદ્રવ્ય, ગુણ, પર્યાય પરમાર્થ વિચારીનઈ, વિસ્તાર-રુચિ સમકિત આદરો. તાદેશ ધારણાશક્તિ ન હોઈ, અનઈ-એ વિચાર ભાવથી સહઈ, જ્ઞાનવંતનો રાગી હોઈ, તેહનઈ-પણિ યોગ્યતાઈ-વ્યસમકિત હોઈ. એ ૨ પ્રકાર સમકિતવંતની દાનદયાદિક જે થોડીઈં ક્રિયા, તે સર્વ સફલ હોઈ. उक्तं च विंशिकायाम
दाणाइया उ एयम्मि चेव सुद्धा उ हुंति किरियाओ ।
एयाओ वि हु जम्हा, मुक्खफलाओ पराओ य ।।६/२० ।। એ સમકિત વિના સર્વ ક્રિયા ધંધરૂપ જાણવી. સમકિત વિના જે અગીતાર્થ તથા અગીતાર્થનિશ્ચિત સ્વ-સ્વાભિનિર્વાઈ હઠમાર્ગ પડિઆ છઇં, તે સર્વ જાતિ અંધ સરખા જાણવા. તે-“ભલું જાણી કરશું, તે પણિ-ભલું ન હોઈ.
सुंदरबुद्धीइ कयं, बहुअं पि ण सुंदरं होइ । () - તે માર્ટિ-ભદ્રવ્ય-ગુણ-પર્યાય ભેદ પરિજ્ઞાનઈ કરીનઈ સૂવું સમકિત આદરો.” એ હિતોપદેશ. I૧૦/રા ટબાર્થ:
એણી પરિ=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દ્રવ્ય-ગુણ-પર્યાયનો પરમાર્થ વિચારીને વિસ્તારરુચિ સમ્યક્ત આદરો–ભગવાનના વચનના મર્મને સ્પર્શે અને તેના કારણે વિસ્તાર પામતી રુચિ થાય તેવા સમ્યક્તને આદરો. તેવા પ્રકારની ધારણાશક્તિ ન હોય=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી જે વર્ણન કર્યું તેના પરમાર્થને ગ્રહણ કરીને તે પ્રકારે તે ભાવોને ધારણ કરી શકે તેવી શક્તિ ન હોય, અને એ વિચાર ભાવથી શ્રદ્ધા કરીએ=“ક્યારે મારામાં તેવી વિશેષ શક્તિ પ્રગટે જેથી હું વિસ્તારરુચિ સમ્યક્તને પામું ?” એ વિચાર ભાવથી શ્રદ્ધા કરીએ, અને જ્ઞાનવંતનો રાગી થાય=વિસ્તારરુચિ સખ્યત્વવાળા ગીતાર્થ જે જ્ઞાનવંત છે તેઓનો રાગી થાય. તેને પણ યોગ્યતાએ=વિસ્તારરુચિ સભ્યત્વરૂપ ભાવસભ્યત્ત્વના કારણપણાએ, દ્રવ્યસમ્યક્ત થાય. એ બે પ્રકારના=વિસ્તારરુચિરૂપ ભાવસમ્યક્ત અને સંક્ષેપરુચિરૂપ દ્રવ્યસમ્યક્ત-એ બે પ્રકારના, સમકિતવાળા જીવની દાવદયાદિક જે થોડી ક્રિયા, તે સર્વ સફળ થાય.
૪ વિંશિકા અને વિંશિકામાં કહેવાયું છે. વેવં આ હોતે છતે જ=સમકિત હોતે છતે જ, હાફિયા ૩ વિકરિયાસો સુદ્ધાં ૩ ફુતિ દાનાદિક ક્રિયાઓ શુદ્ધ