________________
૨૧૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨) દુહા | ગાથા-૭
ગાથા :
ગ્યાનવંતનઈ કેવલી, દ્રવ્યાદિક અહિનાણિ; વૃ૫ાથાના માર્ગમાં, સરિખા ભાખ્યા જાણિ. દુહા-ગાં ગાથાર્થ -
દ્રવ્યાદિકઅધિજ્ઞાની જ્ઞાનવંતને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઉચિત જોડીને ઉચિત પ્રવૃત્તિનો નિર્ણય કરી શકે એવા શ્રુતજ્ઞાનવાળા બહુશ્રુતને, કેવળી સરખા બૃહત્કલ્યગાથાના ભાગમાં ભાખ્યા જાણીને (જ્ઞાનમાં ઉધમ કરવો જોઈએ, એમ અન્વય છે.) દુહા-છા ટબો:
જ્ઞાનવંતને કેવળી સરિખ કહ્યો છઈ, “શ્રુતકેવળી ઈતિ. बृहत्क्ल्पगाथा चेम् - "किं गीयत्यो ? केवली चउविहे जाणणे य कहणे य । તુજો રાોિસે, ગંતવાસ વષ્નયા” III (વૃત્વસૂત્ર, જાથા-૨૬) તિ
કેવલી ને શ્રુતર્કવલી એ બે સરિખા કહિયા છઈ. દુહા-છા ટબાર્થ -
જ્ઞાનવંતને કેવળી સરિખો કહ્યો છે. “શ્રુતકેવળી” છે એથી કરીને વૃદ્ધત્વથા અને બૃહલ્પની આ ગાથા છે –
જિં જીત્યો (વર્ત) = ગીતાર્થ કેવલી છે? વાષ્યિ વસ્તી ચાર પ્રકારના (ગીતાર્થ) કેવલી (કહેવાયા છે.), નાળને ય ર =જાણવામાં અર્થાત્ બોધમાં અને કથનમાં, તુજો રાણો રાગ-દ્વેષના તુલ્યપણામાં, કાંતવાસ વMયા અને) અનંતકાયના વર્જનથી (એમ ચાર પ્રકારના ગીતાર્થને કેવલી કહેવાયા છે એમ અવય છે.)” III (બૃહત્કલ્પસૂત્ર, ગાથા-૯૬૧) (આ રીતે ચાર પ્રકારના કેવલી છે તેથી વર્તમાનમાં પણ જે પારમાર્થિક ગીતાર્થ છે તે કેવલી સદશ જ છે અને જે નામથી ગીતાર્થ છે તે, તે ચાર પ્રકારના ગીતાર્થમાં પ્રવેશ પામતા નથી.) દુહા-૭ ભાવાર્થ -
જેઓ ભગવાનના વચનના યથાર્થ તાત્પર્યને જાણીને સંયમના કંડકની વૃદ્ધિના ઉપાયભૂત સર્વ ઉચિત આચરણાઓને શ્રુતના બળથી યથાર્થ જાણી શકે છે તેવા ગીતાર્થો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અધિજ્ઞાની છેઃ યથાર્થ જાણનારા છે, અને તેને અનુસાર કઈ ઉચિત પ્રવૃત્તિ કરવાથી કઈ ભૂમિકાવાળા મહાત્મા ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકમાં જવા સમર્થ બનશે ? તેનો યથાર્થ નિર્ણય કરી શકે છે. તેથી જે આરાધક જીવોના જે પ્રકારના ચિત્તના ભાવો છે, તેને અનુરૂપ વર્તમાનનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું યોજન કરીને કઈ રીતે કઈ