Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 265
________________ ૨૩૮ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૬ | ગાથા-૧ મિથ્યાત્વી-તે અજ્ઞાની પ્રાણી, સમકિતદષ્ટિને એ સાકરવાણી-સાકર સમાન મિઠાસની દેણહારી, એહવી-વાણી થઈ. મિથ્યાત્વી ર્ત-રોગ સહિત છઈ. તેહને-રગડારી, રુચિરંતન હિતકારી. II૧૬/૧ ટબાર્થ હવે શિષ્ય પ્રશ્ન કરે છે, જે તે સ્વામી ! આવો જ્ઞાનમાર્ગ દૃઢ્યો છે, તો પ્રાકૃત વાણીથી= લોકભોગ્ય વાણીથી, કેમ ગ્રંથ કીધો? અર્થાત્ વિદ્વાનોની વાણી છોડીને લોકભોગ્ય વાણીમાં કેમ ગ્રંથ રચ્યો છે? ગુરુ પ્રશ્નના ઉત્તર પ્રત્યે કહે છે – આત્માર્થી=જે પ્રાણી જ્ઞાનરુચિવાળા છે આથી જ મોક્ષના અર્થી છે, તેમના અર્થે તેમના ઉપકાર અર્થે, આ મેં પ્રાકૃત વાણીથી રચના સામ્ પ્રકારે બોધ અર્થે કરી છે. યતઃ=જે કારણથી, ચં= કાવ્ય છે. જીર્વાળHIષાણુ-ગીર્વાણભાષાઓમાં, વિશેષવૃદ્ધિતપ કરસનપટોડદહું વિશેષ બુદ્ધિવાળો છું તોપણ ભાષારસનો હું લમ્પટ છું, યથા=જે પ્રમાણે, સુરાસુરોને-દેવતાઓને, વિવ્યાનાનામપરાસવે અમૃતં પ્રધાન =દિવ્યાંગનાઓના હોઠના ચુંબનમાં અમૃત પ્રધાન રુચિ છે. I/II પુનરપિકવળી પણ, વાનસ્ત્રીમદ્મૂર્ણાનાં નૃMાં વારિત્રવાક્ષિા ચારિત્રકાંક્ષી એવા બાળ-સ્ત્રી-મંદબુદ્ધિ અને મૂર્ખ મનુષ્યોનાં, અનુપ્રહાર્થ અનુગ્રહ અર્થે, તત્ત્વ=તત્વના જાણનારાઓ વડે, સિદ્ધાન્તઃ પ્રવૃતિઃ કૃત:=સિદ્ધાન્ત પ્રાકૃતમાં કરાયો છે. ll૧/l પ્રવૃતિ સંસ્કૃતપ્રકૃતિ સંસ્કૃત છે, તમન્ ભવાતzતેનાથી થયેલ પ્રાકૃત છે, કૃત્તિ વ્યુત્પત્તિ =એ પ્રકારે વ્યુત્પત્તિ છે=પ્રાકૃત શબ્દની વ્યુત્પતિ છે. મિથ્યાત્વી-તે અજ્ઞાની પ્રાણી છે તેથી આમાં=પ્રાકૃત ભાષામાં તેની મતિ મુંઝાણી.), સમકિતદષ્ટિને તે સાકરવાણી=પ્રાકૃત ભાષાની રચના સાકર સમાન મીઠાશને દેનારી એવી વાણી છે. મિથ્યાત્વી તે રોગ સહિત છે=વિપર્યાસરૂપ ોગસહિત છે, તેથી તેને રોગકારી છે–પ્રાકૃત વાણી રોગકારી છે. રુચિવંતતત્વમાં રુચિવાળા જીવોને, હિતકારી છે. ૧૬/૧ ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ વર્તમાનમાં પ્રચલિત લોકભાષારૂપ પ્રાકૃત વાણીથી રડે છે. ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે ગંભીર તત્ત્વને બતાવનારો પ્રસ્તુત ગ્રંથ હોવાથી તેના ગાંભીર્યને બતાવવામાં ઉપયોગી એવી સંસ્કૃત ભાષામાં ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ કેમ ન રચ્યો ? કેમ કે ગંભીર ભાવોને બતાવનાર તત્ત્વ પ્રસ્તુત ગ્રંથમાં છે જેનું ગાંભીર્ય સંસ્કૃત ભાષામાં વિશેષ દીપે છે; છતાં એ ભાષાને છોડીને ગ્રંથકારશ્રીએ પ્રાકૃત ભાષા કેમ અપનાવી ? તેનો ઉત્તર ગાથાના પૂર્વાર્ધથી આપતાં કહે છે –

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300