________________
૨૪૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૬ | ગાથા-પ ભગવાનના વચનાનુસાર દ્રવ્યગુણપર્યાયના ભાવનરૂપ વચનાનુષ્ઠાનથી, પરમાર્થને પ્રાપ્ત કરનારી સમાપતિ પ્રાપ્ત થાય છે. II૧૬/પII ટબો -
એહના બહુ-ભાવ છઈ, તે-કેવળજ્ઞાની, તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ; પણિ, સામાન્ય છદ્મસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ. તે માટઈ, સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી, તેહવી-કહવાણી કહતાં-વચન વર્ગણાઈ આવી, તિમ કહઈ છઈ.
એહિ જ-દ્રવ્યાનુયોગ વિચારે-ક્રિયામાર્ગમાંહે પણિ-આદિ પ્રવર્તક ભગવંત ધ્યાને ભગવંત સમાપતિ હુઈ, તર્ણ કરી-ક્રિયા સાફલ્ય હઈ. ૩ -
अस्मिन् हदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः । इति हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसिद्धिः ।।१।। चिन्तामणिः परोऽसौ तेनेयं भवति समरसापत्तिः । સૈવેદ યોનિમાતા નિર્વાત્તા વિષે:] પ્રો પારા (ષોડશવ-૨, નોવા-૨૪-૨૫) समापत्तिलक्षणं चेदम् - मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्त्वाच्च समापत्तिः प्रकीर्तिता ।।१।। (द्वात्रिंशद्वात्रिंशिका-२०, श्लोक-१०)
વચનાનુષ્ઠાનઈં સમાપતિપણી પ્રમાણ ચઢી. ૧૬/પા. ટબાર્થ:
એહના દ્રવ્યાનુયોગના, બહુ ભાવ છે, તે કેવળજ્ઞાની, તે જ એહના સંપૂર્ણ ભાવ જાણે=સર્વ દ્રવ્યોના ગુણ-પર્યાયોરૂપ સર્વ ભાવોને જાણે; પરંતુ સામાન્ય છદ્મસ્થ જીવ મેહતા ભાવદ્રવ્યગુણપર્યાયના ભાવો, જાણે નહીં તે માટે=છઘસ્થ સંપૂર્ણ ભાવો જાણે નહીં તે માટે, સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી=ભગવાનના શાસનની પરંપરામાં આવેલા ઉત્તમ પુરુષોના મુખથી દ્રવ્ય-ગુણ-પર્યાયની એ વાણી ગ્રંથકારશ્રીએ સાંભળી હતી, તેવી કહવાણી કહેતાં વચનવર્ગણામાં આવે તેમ કહી છે અર્થાત્ ગુરુ દ્વારા સાંભળી ત્યારે બોધરૂપે આવેલી તેને જ હવે વચનરૂપે નિરૂપણ થાય તેમ ગ્રંથકારશ્રીએ કહી છે –
આ જ દ્રવ્યાનુયોગનો વિચાર કરાયે છતે, ક્રિયામાર્ગમાં પણ આદિ પ્રવર્તક એવા ભગવાનના ધ્યાનમાં ભગવાનની સમાપતિ થાય છે તેથી, ક્રિયાનું સાફલ્ય થાય છે. ૩ ઘ=અને કહેવાયું છે –