Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૩-૪
૨પ૦
ગાથા :
તાસ પાટિ વિનોવેવ સૂરીસર, મહિમાવંત નિરીહો;
તાસ પાટિ વિનયસિંહ સૂરીસર, સકલ સૂરિમાં લીહો રે. હમચડી. II૧૭/aI ગાથાર્થ :
તેમની પાટે=શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરિ થયા, જેઓ મહિમાવંત અને નિરીહો=નિઃસ્પૃહી હતા. તેમની પાટે શ્રી વિજ્યદેવસૂરિની પાટે, શ્રી વિજયસિંહસૂરીશ્વર થયા. જેઓ સકલ સૂરિમાં લીહો હતા=સકલ સૂરિસમુદાયમાં મહપ્રવીણ હતા. ૧૭/૩ ટબો :
તાસપાટ ક0 તેહને પાટે શ્રી વિનયવસૂરીશ્વર થયા, અર્નક વિદ્યાનો ભાજન, વળી મહિમાવંત છે, નિરીહ-તે નિ:સ્પૃહી ર્જ છે.
તેહને પાટે આચાર્ય શ્રી વિનયસિંદસૂરીશ્વર થયા, પટ્ટપ્રભાવક સમાન, સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છઈ, અનેક સિદ્ધાંત, તર્ક, જ્યતિ, ન્યાય પ્રમુખ ગ્રંથે મહા પ્રવીણ છે. ll૧૭/૩ ટબાર્થ :
તાસ પાટ કહેતાં તેમની પાટે શ્રી વિજયસેનસૂરિની પાટે, શ્રી વિજયદેવસૂરીશ્વર થયા, જેઓ અનેક વિદ્યાના ભાજન હતા. વળી, મહિમાવંત છે, વળી, જેઓ નિરીe=નિઃસ્પૃહી છે. તેમની પાટેક શ્રી વિજયદેવસૂરિની પાટે શ્રી વિજયસિંહસૂરિ થયા,
કેવા થયા ? તેથી કહે છે – પટ્ટપ્રભાવક સમાન થયા. કેમ પટ્ટપ્રભાવક સમાન થયા ? તેથી કહે છે –
સકલ સૂરીશ્વરના સમુદાયમાંહે લીહવાલી છે=અનેક સિદ્ધાંત, તર્ક, જ્યોતિષ, વ્યાય પ્રમુખ ગ્રંથોમાં મહાપ્રવીણ છે. II૧૭/૩ ગાથા :
તે ગુરુના ઉત્તમ ઉધમથી, ગીતારથ ગુણ વાધ્યો; તસ હિત સીખતeઈ અનુસારઈ, જ્ઞાનયોગ એ સાધ્યો રે.
હમચડી. II૧૭/૪

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300