________________
૨૦૦૮
ગાથા:
ગાથાર્થ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | કળશ
:
કળશ
ઈમ દ્રવ્ય-મુળ-પર્યાયે કરી, જેહ વાણી વિસ્તરી, ગતપાર ગુરુ સંસારસાગર, તરણતારણ વરતરી;
તે એહ ભાખી સુજનમધુકર રમણ સુરતરુ મંજરી, શ્રી નવિનય વિબુધ ચણસેવક, નવિનય બુધ જયકરી. IIII
ગાથા-૧
ગતપાર ગુરુ=સંસારના પારને પામેલા એવા ગુરુ, સંસારસાગરના તરણ અને તારણ માટે વર=શ્રેષ્ઠ, તરી=જહાજ તુલ્ય છે. (તેમની) જે વાણી આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, દ્રવ્ય-ગુણ-પર્યાય કરીને વિસ્તાર કરાઈ, તે-તે વાણી, જે ભાખીગ્રંથકારશ્રીએ કહી, તે સુજન=ભલા લોકોરૂપ, મધુકરના રમણ કરવા માટે સુરતરુની મંજરી સમાન છે. શ્રી નયવિજય વિબુધના ચરણસેવક જસવિજય=શ્રી યશોવિજયજી, બુધ, તેને જય કરનારી છે=યશ અને સૌભાગ્યને દેનારી છે. IIII
ટો ઃ
ઈમ દ્રવ્ય-ગુણ-પર્યાય કરીને જે વાણી-દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ, તેણે કરીને જે વાણી વિસ્તારપર્ણ પામી છે, ગત પાર તે-પ્રાપ્ત પાર એહવા ગુરુ, તે-કહેવા છે ? સંસારરૂપ સાગર, તેહના-તરણતારણ વિષે, વર કહેતાં-પ્રધાન, તરી સમાન છઈ.
તરી એહવા નામ જિહાજો છઈ.
તેહ મેં ભાખી, તે કેહને અર્થે ? તે કહે છે-સુજન જે ભલા લોક સત્સંગતિ ૬૦ આત્માવ્યે ષટ્વવ્યના ઉપલક્ષણ ઓલખણહાર, તેહને રમણિક સુરતરુ-જે કલ્પવૃક્ષ, તેહની મંજરી સમાન છે.
શ્રી નવિનય પંડિત-શિષ્ય-ચરણ સેવક સમાન નવિનય બુધને જયકરી-જયકારણીજયની કરણહારી અવશ્ય જસ-સૌભાગ્યની દાતા છે, એહવી-“માવત્ વાળી વિર ખીયાત્” ફત્યાશીર્વાવવચનમ્ ||૧||