________________
૨૬૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૫-૬-૭ નાશપૂર્વક રત્નત્રયીની પરિણતિરૂપ મોક્ષમાર્ગનો ઉદ્યમ પ્રાપ્ત થાય છે. આવો ઉદ્યમ પ્રાપ્ત કરાવવામાં પ્રબળ કારણભૂત એવા આચાર્યરૂપ જે સુગુરુ તેમનો મહિમા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે; કેમ કે તેમની કૃપાથી જ ગ્રંથકારશ્રીને ઉત્તમ માર્ગની પ્રાપ્તિ થઈ છે. આવા સુગુરુરૂપ જે આચાર્ય છે તેમના ગુણ ગ્રંથકારશ્રી કેમ ન કહે ? અર્થાત્ ગ્રંથકારશ્રીએ તેમના ગુણગાન અવશ્ય કહેવા જોઈએ. ll૧૭/પા. અવતરણિકા -
પૂર્વમાં શ્રી હીરવિજયસૂરિથી માંડીને શ્રી વિજયસિંહસૂરિ સુધીની પાટપરંપરા બતાવીને તે શ્રી વિજયસિંહસૂરિથી પોતાને શો લાભ થયો છે ? તે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી બતાવ્યું. હવે શ્રી હીરવિજયસૂરિથી માંડીને પોતાના ગુરુ સુધીની પાટપરંપરા બતાવતાં કહે છે – ગાથા :
શ્રી વાળવિનય વડ વાવ, હીરવિનય ગુરુ સીસો; ઉદયો જસ ગુણ સંતતિ ગાવઈ, સુર કિન્નર નિસદીસો રે.
હમચડી. II૧૭/કા ગાથાર્થ :
શ્રી હીરવિજયગુરુના શિષ્ય શ્રી કલ્યાણવિજય વડ વાચક ઉદયો ઉત્પન્ન થયા છે, જેના ગુણની સંતતિ સુર કિન્નર=દેવતાઓ, નિસદીસોત્રદિવસ-રાત, ગાય છે. ૧૭/. ટબો:
શ્રી કન્યાવિન નામ વડ વાચક-મહોપાધ્યાય બિરુદ પામ્યા છે. શ્રી હીરવિનયસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદય-જે ઉપના છે. જસ ગુણ સંતતિ-તે શ્રેણિ, ગાઈ છે. સુર કિલર પ્રમુખ નિસદીસ-રાત્રિદિવસ, ગુણસૈણિ સદા કાર્લ ગાય છે. ll૧૭/કા ટબાર્થ -
શ્રી કલ્યાણવિજય નામના વડવાચક–વાચકોમાં મુખ્ય, મહોપાધ્યાય બિરુદ પામ્યા છે, જે શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય છે, ઉદયો=જે ઉત્પન્ન થયા છે. જેમના ગુણસંતતિ=ગુણની શ્રેણી ગાઈ છે. સુર કિલર વિગેરે લિસદીસાત્રિ-દિવસ, ગુણશ્રેણિ સદાકાળ ગાય છે. I૧૬
ગાથા :
ગુરુ શ્રી નાવિનય વડ પંડિત, તાસ સીસ સૌભાગી; મૃત વ્યાકરણાદિક, બહુ ગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે.
હમચડી. II૧૭/ળા